અમદાવાદ SG હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ : ત્રીજા-ચોથા માળે ફેલાઈ જ્વાળા, 20 જેટલા લોકોનો રેસ્ક્યુ
અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે મોટી આગની ઘટના સામે આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ ખૂબ જ ઝ?...
અમદાવાદમાં 274 જર્જરિત ઇમારતો જોખમી જાહેર: રથયાત્રા અને ચોમાસા પહેલાં AMC એલર્ટ
અમદાવાદ શહેરમાં આવનારી અષાઢી બીજની રથયાત્રા અને ચોમાસા પહેલાં સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં શહેરની 274 ઇમાર?...
બનાસકાંઠા: કાણોદર-પાલનપુર હાઈવે પર ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ, ચાલકનો ચમત્કારી બચાવ
બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ...
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો: ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં ઉછાળો
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદ મ્યુનિસિ...
અમદાવાદ: GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ ઝડપાયો
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર થયેલા હુમલા મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. નવરંગપુરા પોલીસે મુખ્ય આરોપી આદિત્ય રાઠોડને ધરપકડ કરી લીધી છે. આરો?...
વિધાનસભાને બૉમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કશું ન મળ્યું
ગુજરાતમાં હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન બુધવારે (18 માર્ચ) એક ગંભીર સુરક્ષા ચિંતાનો મામલો સામે આવ્યો હતો, જ્યારે ગુજરાત વિધાનસભાને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમક?...
રાજકોટમાં ઐતિહાસિક બુલડોઝર એક્શન, જંગલેશ્વરમાં 1400+ મકાનો પર કાર્યવાહી
રાજકોટ શહેરમાં સોમવારે (23 ફેબ્રુઆરી) ઐતિહાસિક ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર બનાવાયે...
વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકી : 16થી વધુ સ્કૂલો-કોલેજને ઈમેઈલથી ધમકી, તંત્ર એલર્ટ મોડમાં
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈમેઈલને કારણે સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વડોદરા અને અમદાવાદ શહેરની અનેક સ્કૂલો અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તાત્કાલિક સ...
CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર, પાક નુકસાનીના સર્વે પર થશે ચર્ચા, જાણો અન્ય કયા મુદ્દાઓ આવરી લેવાશે
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશ?...
બાળકો ભણશે મહાભારત-રામાયણના પાઠ! શાળાના પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT પેનલે કરી ભલામણ
જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણ...