અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ
ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનો (El Niño) ની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બે?...
ખેડૂતોના વીજ પોલના પ્રશ્ને સરકાર ગંભીર, જીતુ વાઘાણીએ આપ્યું કાયમી ઉકેલનું આશ્વાસન
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત ખેડૂતોના સંમેલનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખેતર...
ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ : 5.89 કરોડના ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી
ગુજરાત સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખ?...
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર 15 જૂનના રોજ બહુપ્રતિક્ષિત "ઔદ્યોગિક નીતિ-2026" જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે...
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘અન્નપૂર્તિ ગ્રેન ATM યોજના’નો સમગ્ર ગુજરાતમાં વિસ્તાર કર?...
ગુજરાત બન્યું સ્ટાર્ટઅપ પાવરહાઉસ : 19,000થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ સાથે દેશના અગ્રણી ઇનોવેશન હબ તરીકે ઉભર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં શરૂ થયેલી સ્ટાર્ટઅપ ક્રાંતિમાં ગુજરાતે આગવું સ્થાન મેળવ્યું છે. ઇનોવેશન, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં ગુજરાત આજે દેશના સૌ?...
કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : હવે CP, SP અને PI દરરોજ 2 કલાક સાંભળશે જનતાની ફરિયાદો, અરજીઓના નિકાલ માટે નક્કી થઈ સમયમર્યાદા
ગુજરાતમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસર?...
અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગ?...
ગુજરાત સરકારનો ખેડૂતોને મોટો લાભ : બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરી?...