વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી
ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્ક?...
નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુ?...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આધુનિક રેનબસેરા શરૂ, 858 બેડ સાથે સુવિધાઓ ઉપલબ્ધ
એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાંથી એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે લાખો દર્દીઓ સારવાર માટે આવે છે. રાજ્યભરના તેમજ દેશ-વિદેશથી આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને રહેવાની સુવિધાના અભાવ?...
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી ₹354 કરોડની શિષ્યવૃત્તિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે વિશાળ સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ શૈક્ષ...
ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ, નકલી ડોક્ટરોની હવે ખેર નથી!
ગુજરાત સરકાર તબીબી સેવાઓની ગુણવત્તા સુધારવા અને નકલી ડોક્ટરો સામે લાલ આંખ કરવાના હેતુથી મહત્વપૂર્ણ કાયદાકીય પગલાં ઉતર્યું છે. રાજ્ય વિધાનસભામાં મંગળવારે ‘ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમ...
ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ
ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલ?...
ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભર?...
અમરેલીમાં 22 માર્ચ, 2026ના રોજ રવિવારે ₹25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમરેલી જિલ્લાને વિકાસની નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 22 માર્ચ, 2026ના રોજ રવિવારે કુલ ₹25.23 કરોડના 10 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ક...
ગુજરાતમાં અકીક, પથ્થર અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે સિલિકોસિસ રોગથી રક્ષણ અને આર્થિક સહાયની સુવિધા
ગુજરાત સરકારના દિશાનિર્દેશનમાં રાજ્યના અકીક, પથ્થર અને બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા અસંગઠિત શ્રમિકો અને સ્વાશ્રયી વ્યવસાયિકોને સિલિકોસિસ જેવા ગંભીર વ્યવસાયલક્ષી રોગથી સુરક્ષા અને આર્થ?...
જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન
ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. ?...