ભાવનગરમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાશે માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં આગામી માસે મોરારિબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં પાંચ વિશિષ્ટ પ્રતિભા વ્યક્તિઓનાં સન્માન થશે. લગભગ ચાર દાયકાથી ?...
ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્?...
આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ અમૂલ વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે પસંદ થયું
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન...
ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ
રાજ્યના મુખ્યમંત્રીએ આજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે. તાજેતરમાં કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનની આફતના કારણે રાજ્યના અ?...
ગુજરાત સહિત 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRના બીજા તબક્કાની શરૂઆત
ભારતના ચૂંટણી પંચે 4 નવેમ્બર, 2025થી SIR (Systematic Information Revision) પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ કરી દીધો છે, જે દેશમાં મતદાર યાદી સુધારણા અને શુદ્ધિકરણ માટેનું સૌથી મોટું અભિયાન ગણાય છે. આ તબક્કા હેઠળ કુલ 9 રાજ્?...
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી, 3 ધારાસભ્યોને મંત્રીપદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત કરવા માટે ત્રણ મહિલા ધારાસભ્યોને મંત્રીપદ પર સ્થાન આપ્યું છે, જે રાજ્યની રાજનીતિમાં મહિલા સશક્?...
જામનગરના યુવા એન્જિનિયરે 6248 મીટર ઊંચું અજાણ્યું શિખર સર કરી તેને ‘માઉન્ટ તારા’ નામ આપ્યું
“જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ” – આ ઉક્તિને જીવનમાં પ્રતિબિંબિત કરતા જામનગરના નચિકેતા ગુપ્તાએ એક અનોખી અને ઐતિહાસિક સિદ્ધિ સાથે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્?...
કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ
મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને ?...
નવરાત્રિનો ચોથો દિવસ, જાણો મા કુષ્માંડાની કથા અને મંત્ર
શારદીય નવરાત્રિ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શુભકાળ માનવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે, જેઓ દેવી દુર્ગાના નવ અવતારોમાંના એક છે. એ માનવામાં આવે છે કે ?...
SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ જ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમો...