કચ્છમાં ગુનેગાર પર સરકારનો કડક એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલુ
કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરક?...
અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર ?...
દ્વારકા પહોંચી ASIની ટીમ, જગત મંદિરની આસપાસ અને ગોમતી કિનારે હાથ ધરશે સરવે
દ્વારકા જગત મંદિર વિસ્તારમાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા પ્રાચીન અવશેષોની શોધ માટે વિશાળ અભિયાન શરૂ થયું છે. તાજેતરમાં ASIએ જગત મંદિરના પરિસર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજા...
ગુજરાતમાં મોદી સરકારે ₹19,919 કરોડના ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને ધ્યાને રાખીને એક જ દિવસે કુલ ₹19,919 કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ નિર્ણયો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો ...
દેશભરમાં 2 કરોડ આધાર નંબર નિષ્ક્રિય : UIDAIએ જાહેર કરી મુખ્ય માહિતી
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સંકળાયેલી એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે માહિતી આપી છે. UIDAI મુજબ, દેશભરમાં કુલ બે કરોડ જેટલા મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિ?...
ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં નામ સુધારાની પ્રક્રિયા સરળ બનાવવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બરના રોજ મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલા ભારતના બંધારણના ઘડવૈયા, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર?...
SIR કાઉન્ટડાઉન : ૨૪ કલાકમાં જ ૧ હજાર મતદારોએ પોર્ટલ ઉપર સ્વયંભૂ ફોર્મ ભર્યા!
સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન- SIRમાં મતદાર તરીકેની ઓળખ અર્થાત 'એન્યુમરેશન ફોર્મ' સોંપાવની પ્રક્રિયામાં હવે માંડ ૯ દિવસ બાકી રહ્યા છે. સોમવારે ECIએ મેપિંગ વગર અર્થાત વર્ષ ૨૦૦૨ની યાદી પ્રમાણે મતદા...
જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો....
ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી
ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જ?...