માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ : સાંસ્કૃતિક એકતા અને વિકાસનું અનોખું પ્રતીક
ગુજરાતના પોરબંદર નજીક આવેલા માધવપુરમાં યોજાતા પ્રસિદ્ધ માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માધવપુરવાસીઓ અને મેળામાં ઉપસ્થિત તમામ લોકોને શુભક...
જીતુભાઈ વાઘાણી : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ઐતિહાસિક વૃદ્ધિ, 22.27 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
ગુજરાત વિધાનસભામાં પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે દાયકા પહેલા રોપાયેલું ‘ખુશ્બુ ગુજરાત કી’ ?...
સફેદ રણથી બ્લૂ બીચ સુધી ગુજરાતનો જાદુ : વિદેશી પ્રવાસીઓમાં 10%થી વધુ હિસ્સા સાથે મોટી સિદ્ધિ
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2026માં રજૂ કરાયેલા અધિકૃત આંકડા મુજબ દેશના દરિયાકાંઠાના પ્રવાસન નકશામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સમયે ગોવા અને કેરળ વિદેશી પ્ર?...
સુરત નેચર પાર્કમાં વાઘ-વાઘણની નવી જોડીનું આગમન, ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો
સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂલોજીકલ ગાર્ડનમાંથી લાવવા?...