સુરતમાં EV શો-રૂમમાં ભીષણ આગ : 15થી વધુ વાહનો બળીને ખાખ, એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી આગ
સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં બુધવાર, 18 જૂનના રોજ સવારે મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક અને BAPS હોસ્પિટલ પાસે આવેલી કોમર્શિયલ દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિ...
રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ; સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમા...
મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક યાત્રા” વિષયક પત્રકાર પરિષદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’, નડિયાદ ખા...
G7 સમિટ વચ્ચે ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી : ‘ડીલ પસંદ નહીં આવે તો ફરી બૉમ્બમારો શરૂ કરી દઈશું’
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતીની વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કડક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન ?...
લવ જેહાદ : રાજકોટમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાએ કથિત બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ...
ઓમાન હુમલામાં મૃત્યુ પામેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા
ઓમાનના અખાતમાં વેપારી જહાજ MT Settebello પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ આખરે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના આદિત્ય શર્મા અને ઉત્તર પ્રદ?...
અમદાવાદના 226 કરોડના ટેરર ફંડિંગ રેકેટમાં મોટો ખુલાસો : શબ્બરહુસેન ઝડપાયો, અત્યાર સુધી 13ની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઇમ અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) દ્વારા દેશના સૌથી મોટા ગણાતા ક્રિપ્ટોકરન્સી આધારિત ટેરર ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્...
અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ
દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણ?...
‘યે સા* ભો$^#…’: સંજય રાઉતનો વિવાદિત વીડિયો વાયરલ, બળવાખોર સાંસદો પર ગુસ્સે થઈ બોલ્યા અપશબ્દો
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્ર...
રાંચીમાં RSS કાર્યાલય પર મધરાતે હુમલો, પેટ્રોલ બૉમ્બ ફેંકાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવતા રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્...