ભોપાલ મિસ્ટ્રી ડેથ કેસ : ટ્વીશા શર્મા કેસમાં આવ્યો નવો વળાંક, મોત મામલે CCTV ફૂટેજ આવ્યા સામે
મધ્યપ્રદેશના ભોપાલના હાઈપ્રોફાઈલ કટારા હિલ્સ વિસ્તારમાં 33 વર્ષીય ટ્વીશા શર્મા ના રહસ્યમય મોતના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. કેસ સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ CCTV વીડિયો સામે આવ્યો છે, જે હાલ...
દિલ્હી ચક્કાજામ એલર્ટ : 21–23 મે સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત, પરિવહન વ્યવસ્થા પર પડશે અસર
દેશની રાજધાની Delhi માં પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધતા ભાવોથી પરેશાન વાણિજ્યિક વાહન ચાલકો હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે. વિવિધ ડ્રાઇવર યુનિયનો દ્વારા 21 મે થી 23 મે સુધી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી ...
અમદાવાદ ગૌમાંસ કેસમાં કડક ચુકાદો : 3 દોષિતોને 8 વર્ષની સખત કેદ, કોર્ટે ગણાવ્યું ‘સમાજવિરોધી કૃત્ય’
અમદાવાદની સેશન્સ કોર્ટે ગૌમાંસ વેચાણ કેસમાં મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતા ત્રણ દોષિતોને 8 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ દરેક દોષિત પર ₹2 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં સમી...
યુએપીએ કેસોમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “જામીન નિયમ, જેલ અપવાદ”
સુપ્રીમ કોર્ટએ યુએપીએ (Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે એક મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ”,...
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો
ભારતમાં મોંઘવારીનો દબાણ વધુ તેજ બન્યો છે, કારણ કે માત્ર 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે ઉઠતાની સાથે જ મિડલ ક્લાસ પરિવાર માટે આ સમાચાર મોટો આંચકો સાબ?...
સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રધ્ધા અનિવાર્ય – મોરારિબાપુ
ધોળામાં શારદાપીઠનાં નારાયણનંદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ સાથે વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે યજ્ઞ યોજાયેલ, જેમાં ઉદ્બોધનમાં મોરારિબાપુએ સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દ?...
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યુરોપ પ્રવાસ દરમિયાન Sweden અને Norway માં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને આર્થિક બેઠકઓ યોજી, જેમાં યુરોપીયન ટોચના સીઇઓ અને નોર્વેના વડાપ્રધાન Jonas Gahr Støre સાથે ચર્ચા થઈ. આ મુ...
પીએમ મોદી નોર્વે પ્રવાસે : ઓસ્લોમાં ભારત-નોર્ડિક સમિટમાં ભાગ, ગ્રીન એનર્જી અને ટેક સહકાર પર રહેશે ફોકસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના સત્તાવાર વિદેશ પ્રવાસના ચોથા તબક્કા હેઠળ નોર્વે પહોંચ્યા છે, જ્યાં આજે તેઓ ઓસ્લોમાં યોજાનારા ત્રીજા ‘ભારત-નોર્ડિક શિખર સંમેલન’માં ભાગ લેશે. આ...
પ્રધાનમંત્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિચારને ગુજરાતના મ્યુઝિયમ્સ આપી રહ્યા છે નવી ઓળખ
દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ના અવસરે ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. મ્યુઝ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...