ગંગામાં ઇફ્તારી કરનારા 14 મુસ્લિમ શખ્સોની જામીન અરજી વારાણસી કોર્ટે ફગાવી
કાશીમાં ગંગા નદી પર નાવ પર ઇફ્તાર અને ચિકન બિરયાની પાર્ટી અંગે ધરપકડ કરાયેલા 14 આરોપીઓની જામીન અરજી નકારી દેવામાં આવી છે. સોમવારે (23 માર્ચ 2026) વરાણસીની એડિશનલ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ અમિત કુમાર ...
ધારાસભ્ય પૂજા પાલે અતિક અહેમદને લઈને અખિલેશ પર પ્રહાર કર્યા, યોગીને ‘ધુરંધર’ મુખ્યમંત્રી ગણાવ્યા
સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલી ધારાસભ્ય પૂજા પાલએ તાજેતરમાં આપેલા નિવેદનથી રાજકીય હલચલ મચાવી દીધી છે. તેમણે માફિયા ડોન અતિક અહેમદ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વચ્ચે?...
હર્ષ સંઘવી : દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે, મહિલાઓને ખૂબ મોટું રક્ષણ મળશે
ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રનો આજે 22મો દિવસ છે અને આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) બિલ રજૂ થવાનું છે. આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં સાધુ-સંતોનું આગમન થય?...
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે, રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને તણાવને લઈને પીએમ મોદી એ રાજ્યસભા તેમજ લોકસભામાં વિસ્તૃત નિવેદન આપ્યું. Iran, Israel અને United States વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર ...
મધ્ય-પૂર્વ સંઘર્ષ વચ્ચે UAEથી 2 LPG જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ આગળ વધ્યા
મધ્ય-પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ઉભી થયેલી શિપિંગ કટોકટી વચ્ચે ભારત માટે ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી રહી હતી. જોકે આ પરિસ્થિતિમાં રાહતરૂપ સમાચાર આવ્યા છે. United Arab Em...
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ ધર્મ પરિવર્તન સંબંધિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ...
પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન – “કોઈ અછત નથી”
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ભારે પેનિક જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસથી રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લાગ?...
PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ...
જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન
બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થા દ્વારા આજુબાજુનાં ૧૫ ગામોમાં ગ્રામવિકાસનું સફળ કાર્ય થયું છે. જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની સમાણી સાથે મહિલા સશક્તિકર...
ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ
ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલ?...