PM મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી રહી છે. સીડીએસ અનિલ ચૌહાણ પણ હાજર છે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તા...
વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભ?...
નડિયાદ SRP ગ્રુપ-૭માં ૧૨૫ કર્મચારીઓને એક સાથે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની બઢતી
નડિયાદના એસઆરપી ગૃપ-૭માં એક સાથે 125 કર્મચારીઓને પ્રમોશન અપાયું છે, આ કર્મચારીઓને ASI અને હેડ કોન્સ્ટેબલના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. નોંધનીય છે કે, ગ્રુપના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે આટલી ?...
અમદાવાદના ગોતામાં હનુમાનજીનું દિવ્ય મંદિર, બજરંગ બલી ભક્તોને આપે છે સાક્ષાત પરચા
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ઉપાસક હતા એટલે આશ્રમમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ ...
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરી દીધી છે અને હવે આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ બેંકના અધ્ય અજય બંગાએ ક?...
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
ભાવનગરમાં રહીને પોતાની જાત મહેનતે ઈન્ડિયાના ટોપ ૧૦૦માં પહોંચેલા ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રા સાથે એક મુલાકાત. શું ફાયદાઓ સ્પોર્ટ્સ રમવા થી ? સૌરભે જણાવ્યું કે સ્પોર્ટ્સ થી વિદ્યાથીઓ ને સર્વ?...
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીનો અમલ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટક?...
S-400 એર ડિફેન્સ સિસ્ટમ એક વખતમાં દુશ્મની કેટલી મિસાઈલને ધ્વસ્ત કરી શકે ? જાણો તેના ખાસ વાત
ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમની કામગીરીને કારણે અનેક લોકોએ તેની ક્ષમતાઓ વિશે વધુ જાણવા ઈચ્છા દર્શાવી છે. આવો હવે S-400ની મુખ્ય વિશેષતાઓ અને તેની ક્ષમતા અંગે સંક્ષિપ્ત માહિતી કરીએ: S-400 ટ્રાયમ્ફ સ?...
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન વાતચીત કરી , રાજ્ય સરકાર પાસે મેળવી વિગતો
ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહ?...
ટપા ટપ પડી ગયા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ, ભારતની L-70 ગન, Zu-23 mm, શિલ્કા સિસ્ટમ ગઈકાલ રાતના હતા હીરો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાન ગભરાટમાં મુકાઈ ગયું છે. ગુરુવારે, કાયર પાકિસ્તાને ભારતીય નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સેનાએ તેની યોજનાઓને નિષ્ફ?...