કચ્છની ધરતી પરથી PM મોદીએ, પાકિસ્તાનની આવામ-યુવાનોને કાન ખોલીને શું સાંભળવાનું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે, ભારત આજે વિશ્વનુ ચોથા નંબરનુ અર્થતંત્ર બની ગયુ છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ શું છે. પાકિસ્તાનના યુવાનો, બાળકોનુ ભવિષ્યનું શું. તેમણે પાકિસ્તાનની જનતાન...
‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો
દેશમાં વરસાદ, વાવાઝોડું, શિયાળો, ઉનાળી આગાહીની પળવારમાં માહિતી મળે તે માટે કેન્દ્ર સરકારે સ્વદેશી આગાહીની સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમનું નામ ‘ઉચ્ચ-રિઝોલ્યુશન ગ્લોબલ ફોરકાસ્ટ મૉડલ (HGFM)’ એટલ...
ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકન્સ પર જ ભારે પડી રહી છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં વસતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા ?...
2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મો...
વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો આમ્રઉત્સવ ઉજવાયો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ ક...
મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, એર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી
મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર યથાવત છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડ...
બ્રિટનની કડક વિઝા નીતિની અસરને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થી-કામદારો તેમના વતન પાછા ફર્યા
બ્રિટનમાં વિઝા નીતિઓ કડક થતાં ભારતીયો સહિત વિદેશીઓમાં "રિવર્સ માઇગ્રેશન" યુકે છોડનારા લોકોમાં ભારતીયો ટોચ પર, કુલ 58,000એ કહ્યું અલવિદા બ્રિટનની સરકાર દ્વારા વિઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં લાવ?...
ગુજરાતને મળશે વંદેભારત સહિત આ 2 એક્સપ્રેસ ટ્રેન, ટિકિટની કિંમત,ટાઇમિંગ સહિત જાણો ડિટેલ
26 મે, સોમવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી છે. આ નવી ટ્રેનો અને અન્ય ખાસ ટ્રેન સેવાઓ વિશે મુખ્ય માહિતી નીચે આપેલી છ...
ડિગ્નીટી જસ્ટિસ ફોર હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ની ગુજરાત કોર કમિટી ની મિટિંગ સાલડી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ
આ મિટિંગ માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેજસિંહ પરમાર, ની વરણી કરાઈ, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સુખદેવભાઇ જોશી, ઇન્ટરનેશનલ કો. ઓર્ડીનર ભુપેન્દ્રભાઈ દવે, રાષ્ટ્રીય ખજાનચી તરીકે બાબુસિંહ ઝાલા ત?...
સાગબારા ખાતે આદિવાસી સંત ભગત સંમેલન અને ‘મન કી બાત’નો 122મો એપિસોડ: રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ
આ પ્રસંગે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડનું સામૂહિક નિરીક્ષણ થયું, જેના ઉર્જાવાન સંદેશે ઉપસ્થિત લોકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, જનસેવા અને સંસ...