રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો ખોટા સાબિત : 223 ગામોમાં ભાજપ નહીં, કોંગ્રેસ જ જીતી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘H-ફાઇલ્સ’ પ્રેસ કૉન્ફરન્સમાં કરાયેલા અનેક દાવાઓ હવે એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના મુલાના વિધાનસભા વિસ્તારના ધકોલા ગામના એ?...
વોટ ચોરીના આક્ષેપો બાદ ભાજપનો પ્રહાર, ‘રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે’
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ‘વોટ ચોરી’ના આરોપ લગાવ્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રત્યુત્તરાત્મક પ્રહાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ?...
હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે (5 નવેમ્બર) દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એક પ્રેઝન્ટેશન દ્વાર...
તેલંગાણાનો રંગારેડ્ડી બન્યો દેશનો સૌથી ધનિક જિલ્લો, માથાદીઠ જીડીપી ₹11.46 લાખ
તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો હાલ દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બની ગયો છે. તાજેતરના ઈકોનોમિક સર્વે અનુસાર, અહીંનો પ્રતિ વ્યક્તિ જીડીપી (Per Capita GDP) ₹11.46 લાખ છે, જે ભારતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ આ...
અયોધ્યામાં સ્થપાશે NSGનું સાતમું હબ, રામનગરીમાં 24 કલાક તહેનાત રહેશે કમાન્ડો, ગૃહમંત્રી શાહની ઘોષણા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 14 ઑક્ટોબર, 2025ના રોજ જાહેરાત કરી હતી કે હવે અયોધ્યામાં પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું એક નવું સ્થાયી હબ સ્થાપવામાં આવશે, જ્યાં “બ્લેક કેટ કમાન્ડો” કાયમી ધોરણે ત...
‘ઓપરેશન સિંદૂર’એ આતંકવાદની કમર તોડી નાખી, હવે આતંકવાદીઓ માટે કોઈ જગ્યા સુરક્ષિત નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણાના માનેસરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસના અવસર પર આપેલા ભાષણમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સુરક્ષા દળોની ક્ષમતાઓ અંગ?...
પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અ?...
જામીન બાદના દિવસે જ ખંડણી કેસમાં પંજાબના AAP નેતાની ધરપકડ
પંજાબની રાજનીતિમાં મોટો ધક્કો આપતા, જાલંધર સેન્ટ્રલના AAP ધારાસભ્ય રમન અરોડાની ફરી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેમને ખંડણીના એક નવા કેસમાં પંજાબ પોલીસે ઝડપી લીધા છે. ખાસ વાત એ છે કે, ભ્રષ્ટાચા?...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળના રમણરેતી ક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવત કથા
ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ છે. કૃષ્ણની બાળલીલા ભૂમિ ગોકુળ મથુરા વિસ્તારમાં આવેલ રમ?...
કોર્ટે હિંદુ સગીરાને નિશાન બનાવનાર શાહબાઝને ફટકારી 7 વર્ષની સજા અને ₹1 લાખનો દંડ
હરિયાણાના યમુનાનગર જિલ્લાના જગાધરી શહેરમાં આવેલ એક કોર્ટે ‘લવ જેહાદ’ના એક ગંભીર મામલામાં 17 જુલાઈ, 2025ના રોજ નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. આ મામલે કોર્ટે 35 વર્ષીય મુસ્લિમ પુરુષ શાહબાઝને એક 14 વર્ષ?...