ગૃહમંત્રીની ચેતવણી બાદ CPI મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓ માટે વકીલાત શરૂ કરવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શસ્ત્રવિરામના પ્રસ્તાવને નકાર્યા બાદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના (CPI) મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓના સમર્થનમાં સ્પષ્...
ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ, અમિત શાહે કહ્યું- કાયદો-વ્યવસ્થા અને સુરક્ષામાં મોખરે છે રાજ્ય
ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું તરીકે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રી?...
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અમિત શાહને લઈને આપેલ વિવાદિત નિવેદન ચર્ચામાં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી ?...
ગૃહ પ્રધાન અમિત શાહે આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે ...
CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી, ગુજરાતના કર્યા વખાણ
બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા, FIR નોંધાયાથી ત્રણ વર્ષમાં સુપ્રીમ ...
ઉત્તરાયણ કરવા ગુજરાત આવશે ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ દિવસના કાર્યક્રમમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના સમયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 14, 15 અને 16 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર અને તેમના ઘરે, માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અંદાજિત કાર...
મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’
કેન્દ્રની મોદી સરકારે પોર્ટ બ્લેરને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આંદામાન અને નિકોબારની રાજધાનીનું નામ બદલીને પોર્ટ બ્લેર કરી દીધું. હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે. કે?...
ગૃહ મંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી કહ્યું , સૈનિકોના બલિદાન અને સમર્પણને દેશ ક્યારેય નહીં ભૂલે
દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ તે શહીદોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે 1999 ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવીને શહીદી પ્રાપ્ત કરી હતી. દ?...
ગૃહમંત્રી અમિત શાહ નાર્કોટિક્સ હેલ્પ લાઈન કરશે લોન્ચ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુરુવાર, 18 જુલાઈએ નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી દેશની પ્રથમ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઈન ‘માન?...