રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસ : દીક્ષાંત સમારોહોથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી વ્યસ્ત કાર્યક્રમ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે. રા...
મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રણવીર સિંહની તાજેતરની નાગપુર મુલાકાતે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખાસ ?...
સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાન?...
કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારનું ‘ગુજરાત’ નિવેદન વિવાદમાં, અમિત શાહ પર નિશાન સાધતા રાજકીય માહોલ ગરમાયો
કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર દ્વારા આપવામાં આવેલું એક નિવેદન હવે નવા રાજકીય વિવાદનું કારણ બન્યું છે. આસામમાં ઘૂસણખોરીના મુદ્દે બોલતા તેમણે પરોક્ષ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિ...
ભારતને યુરેનિયમ સપ્લાય માટે કઝાકિસ્તાનની મંજૂરી પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક ડીલ
ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ ઉત્પાદક કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને લાંબા ગાળે યુરેનિયમ સપ્લાય કરવા માટે મ?...
ગુજરાતમાં રાજકીય હલચલ : AAP સાથે છેડો ફાડનારા નેતા રાજુ કરપડા BJPમાં જોડાયા
ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પૂર્વે મોટી હલચલ જોવા મળી રહી છે. રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે ઓળખાતા હતા, તેઓ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગા...
તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ કાર્યક્રમ યોજાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા ઉગ્ર વિ?...
મોદી કેબિનેટના મોટા નિર્ણયો : ₹1.74 લાખ કરોડના 5 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ એ ...
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન : ‘આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે…’
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પછી હવે ભારતે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. અચાનક બનેલી આ સમજૂતીએ વિશ્વભરના નેતાઓને ચોંકાવી દીધા છે, ખાસ કરીને ...
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...