પાકિસ્તાની વિમાનો માટે ભારતીય એરસ્પેસ બંધ, પ્રતિબંધ 23 ઓગસ્ટ સુધી લંબાવ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને વધુ એક વખત લંબાવવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડ?...
યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલમાં મુલતવી રાખવામાં આવી છે, જે ભારત સરકારના સતત દખલ અને કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ છે. નિમિષા પ્રિયા, કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવ?...
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે…’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ભારતે જવાબ આપ્યો છે. ટ્રમ્પે અમેરિકા-ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ સમજૂતી થવાની હોવાની જાહેરાત કર...
ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધ?...
હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ?, નાણાં મંત્રાલયે આપી સ્પષ્ટતા
Digital Payment એટલે કે UPIનો ઉપયોગ લગભગ 46 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ કરે છે. સરકારે કહ્યું કે નાનામાં નાના વ્યવહારો માટે પણ ડિજિટલ ચુકવણી કરવામાં આવી રહી છે. આજે UPI ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય માધ?...
સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
ભારતના સૌથી દૂરના અંતરિયાળ વિસ્તારોને ડિજિટલી કનેક્ટ કરવા તરફ એક મોટું પગલું ભરતા એલોન મસ્કની કંપની સ્પેસએક્સના સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોજેક્ટ સ્ટારલિંકને ભારતમાં સત્તાવાર મંજૂરી મળી ગઈ છ...
આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્?...
ભારત સરકારે માલદીવને કરી 50 મિલિયન ડોલરની સહાય, મુઈજ્જુએ કરી હતી અપીલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે ભારતે માલદીવને 50 મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે લોન સહાય માટે અપીલ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કર?...
‘આતંકવાદ માનવતાનો દુશ્મન…’ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીનું પહેલગામ હુમલા પર નિવેદન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સામાન્ય માણસ હોય કે ખાસ વ્યક્તિ, નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા હુમલાથી દરેક વ્યક્તિ દુઃખી અને આઘાતમાં છે. આખ...