નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો હવે ગંભીર રાજકીય અને માનવીય સંકટમાં ફેરવાયા છે. કાઠમંડુથી લઈને પોખરા સુધીના વિસ્તારોમાં ભીડે અનેક સરકારી ઈમારતો, સંસદ ભવન ?...
ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્...
પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
જાપાનની ધરતી પર ગાયત્રી મંત્રના જાપ સાથે વડા પ્રધાન મોદીનું સ્વાગત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દેશોની યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત જાપાનથી કરી છે. તેઓ શુક્રવારે (29 ઑગસ્ટ) ટોક્યો એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર ભારતીય તિ?...
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય, કોટન પર 3 મહિના સુધી નહીં લાગે ડ્યુટી
ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને વધુ ત્રણ મહિના, એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ તાજેતરમાં ભારતમાંથી આયાત થતા કપડા પર 50...
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પ...
દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનું નિવેદન: ‘ધર્મ-આસ્થાના મામલામાં અમારો કોઈ પક્ષ નહીં’
તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પરંપરા મુદ્દે ભારત સરકારનું નિવેદન રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મં?...
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા
વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવો વધતાં, ભારતે પોતાના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત રાખવા મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક કસોટીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ નાજુક સ્થિતિમાં દેશના રાષ્ટ્રીય સુરક?...
હૃદય રોગ અને ડાયાબિટીસના દર્દીઓ માટે રાહત, 35 મહત્વની દવાઓના ભાવમાં ઘટાડો
ભારત સરકારએ સામાન્ય જનતાના આરોગ્ય ખર્ચમાં ઘટાડો કરવા દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને 35 આવશ્યક દવાઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા લેવા?...
5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય
ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેર?...