દરેક સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો
તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો...
ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર આવી ભારત સરકારની પ્રતિક્રિયા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા દાવાઓના જવાબમાં ભારત સરકારે પોતાની ઊર્જા નીતિ પર સ્પષ્ટતા આપી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મ...
ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ, ‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા તાજા દાવાઓ પર ભારત સરકારે સ્પષ્ટ અને તર્કસંગત પ્રતિભાવ આપ્યો છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક?...
વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમાને નિહાળી અભિભૂત થતાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી. સોમન્ના
સરદાર સાહેબના ભારતના રજવાડા એકીકરણમાં મહત્વની ભૂમિકા અને ભવ્ય પ્રતિમાના નિર્માણ કાર્યની માહિતી મેળવતાં સોમન્ના સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, RBPS ની મુલાકાત લેતાં કેન્દ્રીય રેલવે ત?...
અમિત શાહે સ્વદેશી Zoho Mail શરૂ કર્યું, તેમનું ઈમેલ આઈડી બદલ્યું
ભારત સરકારે સ્વદેશી ટેક્નોલોજી અને ડિજિટલ આત્મનિર્ભરતા તરફ મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં, સરકારે ભારતીય સોફ્ટવેર કંપની Zohoને વિશેષ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. અનેક કેન્દ્રીય મંત્?...
ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય
લગભગ 11 મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસે આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતની...
પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતીને લઈને ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. આ કરાર મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બંને ?...
વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચી ગયા છે. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વ...
નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય
નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અન...
16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ
અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ?...