ઈન્ડિગો સંકટ વચ્ચે DGCAની મોટી કાર્યવાહી, 4 નિરીક્ષક સસ્પેન્ડ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગો એરલાઇન પર પૂરતી દેખરેખ ન રાખી શકવાનાં કારણસર ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર્સ (FOIs)ને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. આ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ...
ઈન્ડિગો પર સરકારનો કડક વલણ, ₹1000 કરોડના દંડ પર વિચાર : રિપોર્ટ
ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગંભીર અસંગતતાઓ—હજારો ફ્લાઇટ્સ રદ થવી, ભારે વિલંબ અને મુસાફરોને પડેલી ભારે હાલાકી—કારણે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. નાગરિક ઉડ?...
લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી ર?...
ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો સંકટ પર રાજ્યસભામાં કહ્યું : “કડક કાર્યવાહી થશે, દરેક એરલાઇન્સ માટે ઉદાહરણ પૂરું પાડશું”
દેશભરમાં ક્રૂ મેમ્બરોની અછતને કારણે ઇન્ડિગો એરલાઇનની અનેક ફ્લાઇટ્સ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને ગંભીરતા આપી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમો?...
ઇન્ડિગો સંકટ વચ્ચે રાહત, રેલવેની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરાયા
ભારતમાં ઇન્ડિગો એરલાઇનની વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વિલંબથી લાખો મુસાફરો પરેશાન બન્યા છે. આવા સમયે ભારતીય રેલવે બહુમુલ્ય સહારો બની રહ્યું છે. દેશમાં સર્જાયેલ આકસ્મિક મુસાફરી સંકટને ધ્યાન...
ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ
દેશના વિવિધ એરપોર્ટ્સ પર છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો એરલાઇન્સના ઑપરેશનલ સંકટે મુસાફરોમાં ભારે રોષ પેદા કર્યો છે અને હવે કેન્દ્ર સરકારથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી નોંધી લેવામાં આવ...
ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ થવાથી સર્જાયેલી વ્યાપક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મ?...
ઇન્ડિગો સંકટ પર કેન્દ્રનો ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય થવાની આશા
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે પાયલોટ્સની અછત અને ફ્લાઈટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL)ના ખોટા અમલને કારણે ફ્લાઈટ શિડ્યૂલોમાં વ્યાપ?...
એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો
એર ઈન્ડિયાએ પોતાના નેરોબોડી નેટવર્કમાં 15 જુલાઈ, 2025 સુધી માટે કામગીરીમાં કરાયેલા તાત્કાલિક ઘટાડાની જાહેરાત કરી છે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને અંતિમ ઘડીના વિલંબ ?...
180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી 6E 2006 ફ્લાઈટનું આજે ગુરૂવારે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાન ટૅક ઑફ થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન?...