કીર સ્ટાર્મર નો સ્પષ્ટ સંદેશ : ‘અમે યુદ્ધમાં સામેલ નહીં થઈએ, હોર્મુઝની નાકાબંધી કરવાના પક્ષમાં નથી’
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બ્રિટન હોર્મુઝ જળમાર્ગ પર કોઈપણ પ્રકારની નાકાબંધી અથવા બ્લોકેડને ટેકો આપશે નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય જળસીમાઓમાં જહાજોની મુક્?...
ઈસ્લામાબાદમાં US-Iran શાંતિ વાર્તા શરૂ, પાકિસ્તાનની મધ્યસ્થતામાં વિશ્વની નજર
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ વાતચીત શરૂ થઈ છે. ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી આ મંત?...
આર્ટેમિસ II મિશન સફળ : 50 વર્ષ બાદ માનવજાતનું ચંદ્ર યાત્રાથી સુરક્ષિત વાપસી, નાસાએ રચ્યો નવો ઈતિહાસ
માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જતા NASAના Artemis II મિશનના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફર્યા છે. લગભગ 50 વર્ષ બાદ માનવીનું ઊંડા અવકાશમાંથી આ પ્રથમ સફળ પુનરાગમન ...
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો
અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તેવી આશા જાગી હતી, પરંતુ હવે અહીં લેન્ડમાઈન્સનું નવું જોખમ ઊભું થયું છે. ઈરાને જહાજોની સુરક્ષા માટે નવ?...
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન : ‘આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે…’
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પછી હવે ભારતે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. અચાનક બનેલી આ સમજૂતીએ વિશ્વભરના નેતાઓને ચોંકાવી દીધા છે, ખાસ કરીને ...
ઈરાન-અમેરિકા સીઝફાયર વચ્ચે પાકિસ્તાન PMનો ‘Draft’ ટ્વીટ વાયરલ, વધ્યા સવાલો
પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે યુદ્ધવિરામ (Ceasefire) થયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન પહેલાં જ બંને દેશો શ?...
ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે સરકારે ફરી બહાર પાડી એડવાઈઝરી, ‘શક્ય તેટલી ઝડપે દેશ છોડી દો’
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે ઈરાનને ‘યુદ્ધગ્રસ્ત દેશ’ તરીકે ગણાવીને ત્યાં વસતા તમામ ભારતીય?...
ઈરાન પર હુમલા 2 અઠવાડિયા માટે સ્થગિત : ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન, યુદ્ધવિરામ તરફ મહત્વપૂર્ણ પગલું
વિશ્વભરમાં વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન પર થનારા બોમ્બમારો અને સૈન્ય કાર્યવાહી ને આગામી બે અઠવાડિયા માટે સ્થગિત કરવાન?...
કોલકાતા ધમકી પર રાજનાથ સિંહનો તીખો જવાબ, ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બૈરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને...
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત ક...