NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ?...
ગુજરાત પછી રાજસ્થાનમાં પણ લાગુ થશે અશાંતધારો, કેબિનેટની લીલી ઝંડી
રાજસ્થાન સરકારે રાજ્યમાં વસ્તી અસંતુલન અને મિલકતોના ગેરકાયદેસર ટ્રાન્સફર રોકવા માટે ગુજરાતના ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (અશાંતધારો)ને અનુરૂપ કાયદો લાવવા માટે કેબિનેટ પાસ કર્યો છે. મુખ્યમં?...
જયપુરમાં કાર બની કાળમુખી, નશામાં હતો ડ્રાઇવર, 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનના જયપુરમાં એક ભયાનક હિટ એન્ડ રન ઘટનાએ રસ્તા પર દ્રશ્યો તરલાવી દીધા. માનસરોવરની પત્રકાર કોલોનીમાં બની આ ઘટના ગંભીર અને જાણકારી અનુસાર દર્દનાક હતી. 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતી ઓડી ?...
જયપુરમાં પથ્થરમારા બાદ પ્રશાસનની કડક કાર્યવાહી, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે આજે વહીવટી તંત્ર ફરી સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારની વહેલી સવારથ...
જયપુરમાં તણાવ : ધાર્મિક સ્થળેથી પથ્થર હટાવવાના મુદ્દે વિવાદ, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ
રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મસ્જિદ સાથે જોડાયેલા એક વિવાદને પગલે પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને કેટલાક તોફાન?...
રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 10ના મોત
રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાપી નજીક મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ વાનની એક ટ્રેલર ટ્રક સાથે જોરદાર ટક્કર થતા 10 લ...
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં લિવ-ઈનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળીને સાંજના ભોજનામાં ઊંઘની ગોળીઓ ભેળવીને ત?...
જયપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
જયપુરની સ્થાપના પહેલા, આમેર (Amber) રાજ્ય રાજપૂત રાજાઓનું મુખ્ય મથક હતું. 10મી-11મી સદીમાં, કચ્છવાહા રાજપૂત વંશ અહીં શાસન કરતો હતો. આમેર કિલ્લો અને જગત શિરોમણી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો આજે પણ તેનો ?...
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ તૈનાત
જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છ?...
મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...