અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ, રાજ્યપાલ-મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, વિસ્થાપન અને બલિદાનોને સ્મરણ કરવા અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ?...
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: ‘કોંગ્રેસ ગઠબંધન સરકારે અત્યાચાર કર્યો’, જીતુ વાઘાણીના આકરા પ્રહાર
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સર?...
માંજલપુરના ધારાસભ્ય તરીકે સતીષ પટેલે લીધા શપથ, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ફરી પૂર્ણ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષન...
‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃ?...
ગુજરાત રાજ્ય બીજ નિગમે સરકારને આપ્યો ₹6.33 કરોડનો ડિવિડન્ડ, અત્યાર સુધી કુલ ₹42.82 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્ય સરકારને ₹6.33 કરોડનો ડિવિડન્ડ આપ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિ?...
વલસાડ-નવસારીના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરના કારણે પ્રભાવિત થયેલા નાગરિકો, વેપારીઓ, લારી-ગલ્લાધારકો, શ્રમિકો અને ખેડૂતોને રાહત આપવા ગુજરાત સરકારે વિવિધ સહાય પગલાંની...
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
મોરબી જિલ્લામાં હાઇ-ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે વળતર નીતિમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. શુક્રવાર, 3 જુલા?...
ખેડૂતોના વીજ પોલના પ્રશ્ને સરકાર ગંભીર, જીતુ વાઘાણીએ આપ્યું કાયમી ઉકેલનું આશ્વાસન
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત ખેડૂતોના સંમેલનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખેતર...
ગુજરાતમાં દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ બનશે : CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણય
ગુજરાત સરકારે સેવા ક્ષેત્ર (Service Sector)ના વિકાસ માટે દેશભરમાં પ્રથમ વખત એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમા?...
સાસણ ગીરમાં પ્રવાસનને નવી દિશા : સરકાર કરશે ‘મોન્સૂન ફેસ્ટિવલ’ અને ‘મેંગો ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન
એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બે મોટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાત મંત્રી જીતુ વાઘાણી અને અર્જુન મોઢવા?...