મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ : મોહમ્મદ શારિકએ કોર્ટમાં કબૂલ્યો ગુનો, જેને કોંગ્રેસ માનતી નહોતી ‘આતંકી’
2022ના મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ માં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ શારિકએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે તેની ગુનો કબૂલતી અરજી સ્વીક...
ઇઝરાયેલી ટુરિસ્ટ ગેંગરેપ કેસમાં 3 દોષીઓને ફાંસી, કોર્ટે કહ્યું ‘રેયરેસ્ટ ઑફ રેયર કેસ’
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં આવેલી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ગંગાવતીએ 6 માર્ચ 2025ના રોજ વિદેશી પર્યટકો સાથે બનેલી જઘન્ય ઘટનામાં ત્રણ દોષીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કો?...
અશ્લીલ વીડિયો મામલે કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, તપાસના આદેશ
કર્ણાટક સરકારના વરિષ્ઠ IPS અધિકારી અને DCRE DGP કે. રામચંદ્ર રાવને કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવાના મામલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રી?...
બેંગલુરુ એરપોર્ટ પર નમાજ વિવાદ, ભાજપનો કોંગ્રેસ સરકાર પર આક્રમક પ્રહાર
કર્ણાટકના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) ના ટર્મિનલ-2ની અંદર કેટલીક વ્યક્તિઓ દ્વારા નમાજ પઢવામાં આવી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય તોફાન મચી ગયું છે. આ વિડીયોમાં ?...
ધરપકડ કરાયેલા કોંગ્રેસના MLAના અનેક સ્થળોએ EDના દરોડા, અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ઉર્ફે "પપ્પી" સામે ગેરકાયદેસર સટ્ટાબાજી કૌભાંડની તપાસના ભાગરૂપે એક મોટા પગલાં લીધાં. સૂત્રોના જણાવ્યા મ?...
15,000ના પગારવાળા ભૂતપૂર્વ કારકુન પાસે 30 કરોડની સંપત્તિ: કર્ણાટક લોકાયુક્તના દરોડા
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, જેમાં કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL)ના ભૂતપૂર્વ કારકુન કાલાકપ્પા નિદાગુન્ડી વિરુદ્ધ લોકાયુક્ત...
કર્ણાટકમાં લાશોના દફન સાથેનો ભયાનક ખુલાસો, સફાઈ કર્મચારીના દાવા બાદ SITની રચના
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના અતિપ્રસિદ્ધ યાત્રાધામ ‘ધર્મસ્થળ’ હાલ ગંભીર વિવાદમાં ઘેરાયું છે, જ્યાં એક પૂર્વ સફાઈકર્મીએ દાવો કર્યો છે કે તેમને વર્ષો સુધી સેંકડો મૃતદેહોને ગેરકાયદેસર ?...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું
અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્ય?...
કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છેઃ બી કે હરિપ્રસાદ
અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રાજ્યમાં ગોધ?...