અયોધ્યામાં PM મોદીનો સંદેશ, માનસિક ગુલામીથી મુક્તિનો સંકલ્પ
મંગળવારે (25 નવેમ્બર) અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર ખાતે પવિત્ર ધર્મધ્વજની સ્થાપના કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમૂહને સંબોધિત કર્યું. પોતાના ઉદ્દબોધનમાં તેમણે ભગવાન રામ સાથે ભાર?...
સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 થી નીચે ગયો, એસ્ટેક લાઈફના શેર 25% વધ્યા
આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું જ્યાં ખાસ કરીને ઓટો સેક્ટરે મજબૂત પ્રદર્શન કર્યું અને ઇન્ડેક્સને સપોર્ટ આપ્યો. ઓટો શેરોમાં તેજીથી ઇન્ડેક્સ અડધા ટકા સુધી વધ્યો હતો, જેમાં આઇશર મોટર્સ અને ?...
વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી
"વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી * વંદે માતરમ ગીત?...
ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત
ભારત અને ઇજિપ્ત વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આજે લેવામાં આવ્યું, જ્યારે ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદર અબ્દેલાતીહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે...
આંધ્ર પ્રદેશમાં પીએમ મોદી : શ્રીશૈલમ મંદિરે પૂજા, વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં
16 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત પ્રસિદ્ધ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમની મુલાકાત લ?...
IMF ચીફે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન જાહેર કર્યું, શંકાકર્તાઓ ખોટા સાબિત
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે, અને આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) દ્વારા માન્યતા મળી છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જૉ...
કનૈયાની લીલાનું ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું આકર્ષક રહેલું તીર્થસ્થાન રમણરેતી
ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું કનૈયાની લીલાનું આકર્ષક તીર્થસ્થાન રમણ રેતી રહેલું છે, જ્યાં ભાવિકો આસ્થા સાથે રેતીમાં આળોટતા રહે છે. ભારતવર્ષની ઐતિહાસિક ગાથાઓમાં કૃષ્ણનું બાળ સ્વરૂપ ભક્ત?...
નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખનો 50 સમર્થકો સાથે કેસરિયો
ખેડા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને એક મોટો રાજકીય ધક્કો લાગ્યો છે, કારણ કે માલધારી સમાજના અગ્રણી નેતા રાજુભાઈ રબારી તેમના લગભગ 50 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજુભાઈ રબારીના ભાજપમાં પ્?...
બાળકોમાં આંખોના આરોગ્ય માટે ખેડા જિલ્લાની પ્રશંસનીય પહેલ
વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિતે ખેડા જિલ્લામાં ૩૫૦ ચશ્માનું બાળકોમાં વિનામૂલ્યે વિતરણ - ખેડા જિલ્લાના ૩૨,૨૬૪ શાળાના બાળકો અને ૧૭,૧૧૦ આંગણવાડીના બાળકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. વિશ્વ દ્રષ્?...
નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ
નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને ?...