મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભીષણ આગ કાંડ : EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી 7નાં મોત, ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિનાશ વધ્યો
ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં સાત લોકોનાં કર?...
ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો
સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલા...
જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ દુર્ગા મંદિર અને મસ્જ...
મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા ‘આશા’ને પાંચ સ્વસ્થ બચ્ચાઓનો જન્મ, ભારતના ચિત્તા સંરક્ષણ યાત્રા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની માદા ચિત્તાએ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. આ ઉત્સાહજનક ઘટના ભારતમાં ચિત્તા સંરક્ષણ અભિયાન?...
પંચરની દુકાન ચલાવનાર અબુ ખાનની ગૌમાતા સાથે હેવાનિયત, વિડીયો સામે આવતા પોલીસએ ઝડપી લીધો
રવિવારે (1 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના દામજીપુરા વિસ્તારમાં એક ગંભીર અને સંવેદનશીલ ઘટનાએ ભારે તણાવ સર્જ્યો હતો. અહીં પંચરની દુકાન ચલાવતા અબુ ખાન નામના મુસ્લિમ શખ્સની પોલીસે ધરપ...
ઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં ગુરુવાર (22 જાન્યુઆરી 2026)ની સાંજે શરૂ થયેલા સાંપ્રદાયિક તણાવે શુક્રવારે જુમ્માની નમાજ બાદ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તાર અશાંત ?...
બજરંગ દળના કાર્યકરને માર મારવામાં આવ્યા બાદ ઉજ્જૈનમાં તણાવ ફાટી નીકળ્યો
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના તહસીલ વિસ્તારમાં એક હિન્દુત્વવાદી નેતા પર હુમલા બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. બજરંગ દળના સભ્ય સોહેલ ઠાકુરને માર મારવામાં આવતા ગુસ્સે ભરાયેલા ટોળા...
ભોજશાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો આદેશ : વસંતપંચમીની પૂજા અને જુમ્માની નમાજ એક જ પરિસરમાં
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ભોજશાળા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો છે, જેમાં બંને પક્ષોને એક જ પરિસરમાં ધાર્મિક ક્રિયાઓ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટન?...
દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક?...
બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર પર ‘આક્રાંતાના મહિમામંડન’નો આરોપ, ભોપાલ લિટરેચર ફેસ્ટિવલનું સત્ર રદ
મુઘલ આક્રાંતા બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર આભાસ માલદહિયારે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશના ભોપાલમાં યોજાયેલા લિટરેચર ફેસ્ટિવલમાં તેમનું નક્કી કરાયેલું સત્ર રદ કરી દેવામાં આવ્યું છે. સત્ર ...