એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પીપલગ APMC સામેના ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથોસાથ L&T કંપની અને સામાજિક વનીકરણ વિ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંતરામ દેરી પાસે ઘર વિહોણા માટે રૂપિયા ૭૫૮.૮૪ લાખના ખર્ચે તૈયાર થનાર શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દિન દયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સંતરામ દેરી પાસે ઘર વિહોણા લોકો માટે ૭૫૮.૮૪ લાખના ખર્ચે નિર્મિત થનાર શેલ?...
ખેડા લોકસભા બેઠકમાં ભવ્ય જીત બાદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંતરામ મંદિરે પહોંચી દર્શન કર્યા
ખેડા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે સાડા ત્રણ લાખથી વધુ મતોથી કેસરિયો લહેરાયો હતો, જે બાદ કાર્યકર્તાઓને મળીને તેઓ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સાથે નડિયાદ આવી પહોંચ્યા હતા. જ?...
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસની સફાઈ કરવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું ખાસ સૂચન
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચોમાસા પૂર્વે તમામ કાંસની સફાઈ કરવા માટે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સિંચાઈ વિભાગને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા માટે સૂચન કરાયું ?...
વડતાલ ગામ ખાતે ભૂગર્ભ ગટર યોજનાની સંપાદિત થયેલ જમીનના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની કડક પ્રતિક્રિયા
નડિયાદના વડતાલ ગામ ખાતે આવેલ ભૂગર્ભ ગટર યોજના ની સંપાદિત થયેલ જમીન ના થયેલ વેચાણ દસ્તાવેજ મામલે આકરા પાણીએ થયેલ નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પ્રતિક્રિ...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા શહેરમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કડક આદેશ
રાજકોટ ગેમઝોનની કરુણાંન્તિકાના પગલે સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના આદેશો જારી કરાયા છે ત્યારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પણ નડિયાદ પાલિકાના શોપિંગમોલ, થિયેટર, મોટા કોમ્પ્લેક...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો
સમસ્ત બ્રહ્મસમાજના સામાજિક સંવાદ સંમેલન બાજ ખેડાવાળ હોલ નડીઆદ ખાતે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકીબાર ૪૦૦ કે પાર ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર અર્પણ
પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, આજે સમગ્ર રાજ્યમાં આ દિવસની હર્ષોલ્લાસ સાથે દરેક ગુજરાતીઓ ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના ખુણે ખુણે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ખેડા જિ?...
ડો. આંબેડકર જન્મજયંતિ નિમિત્તે દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
વિશ્વવિભૂતિ, ભારત રત્ન પરમ પૂજ્ય ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની જયંતિ નિમિત્તે આંબેડકરજીની પ્રતિમાને દેવુસિંહ ચૌહાણે પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી. સમગ્ર રાષ્ટ્ર તેમના અ?...
નડિયાદમાં ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ
કોંગ્રેસ દ્વારા નડિયાદ શહેરમાં લગાવવામાં આવેલ લોકસભા ચુંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ભીંત ચિત્રો બાબતે ખોટું જુઠાણું ચલાવવામાં આવ્યું છે તેમ આ બાબતે ખંડન કરતા નડિયાદ ધારાસભ્ય પ?...