નડિયાદના ડભાણમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગી : ફાયર વિભાગે કાબુ મેળવ્યો
ખેડા જિલ્લામાં નડિયાદ નજીક ડભાણ ગામે આવેલ એક ફુડ ઈન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગવાની ઘટના બની છે. આ આગની દૂર્ઘટનાનો કોલ નડિયાદ ફાયર સ્ટેશનને મળતા બે વોટર બ્રાઉઝર સાથે દોડી આવી આગને કાબુમાં લી?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ના કાર્યાલયનું શુભારંભ
શ્રી સંતરામ મંદિરના શ્રી નિર્ગુણદાસજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સર્વમંગલ સ્વામીજી તથા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 ના કાર્યાલયનુ...
નડિયાદની DDU ફેકલ્ટી ઓફ ડેન્ટલ કોલેજ દ્વારા કોલકાતાની ઘટનાના વિરોધમાં રેલી કાઢી ન્યાય માટે માંગ કરી, 100થી વધુ ઈન્ટસ ડોક્ટર અને પીજી ડોક્ટરો રેલીમાં જોડાયા
તાજેતરમાં કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલ?...
નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી.
૭૮માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલ...
નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ સુધી આજે તિરંગા યાત્રા યોજાશે
ખેડા જિલ્લામાં તારીખ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને તારીખ 12મી ઓગસ્ટ સવારે એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ?...
છેલ્લા 11 માસથી ગેરહાજર શિક્ષિકાનો મામલો
ખેડા જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકોના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. કપડવંજના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક ભણાવતો હોવાની માહિતી બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષ...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શિવજીના વિવિધ રૂપો શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શિવજીના વિવિધ રૂપો શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આ...
નડિયાદ પાંચ લાખ ની લાંચ લેતા પકડાયેલો એએસઆઈ રિમાન્ડ પર
પાંચ લાખ ની લાંચ લેતા રંગે હાથે ઝડપયેલા નડિયાદ એલઆઈબી શાખા ના એએસઆઈ ભરત ગોસ્વામી ને કોર્ટ માં રજુ કરી ને વધુ તપાસ અર્થે રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા. મળત...
સ્વાતંત્ર પર્વ રાજ્ય ઉત્સવ: નડિયાદ-ખેડા
સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું ખેડા જિલ્લામાં ૭૮માં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણ?...
નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ કનીપુરા ભીલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ ખાતે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્?...