દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજયનાં અલગ અલગ શહેરોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. જે સુરક્ષાના ભાગરૂપે નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા મુસાફરોના સા...
વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસના અવસરે,નડિયાદ રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ-૧ ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો. જેમા, જિલ્લા કાનૂની સેવા સત્તા, રેલવે પોલીસ ફોર્સ, અને પ્રયાસ Just Rights for Childre...
નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી
કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દે...
નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે ખેડા જિલ્લાના રામ ભક્તોને લઇ નડિયાદ થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત?...