નડિયાદ : સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે નડિયાદના આંગણે પૂ.મોરારીબાપુની રામકથાનો શુભારંભ
સંતરામ ભૂમિ, નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના ૧૯૪ માં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સાંજે પૂ.મોરારિ બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો હતો.તે પૂર્વે મંદિર ...
નડિયાદમાં દબાણો હટાવાતા રોજગારી છીનવાઈ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ
નડિયાદમાં રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ સુધીના લારી-ગલ્લાં, પાથરણાવાળાના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ બે દિવસ પહેલા તાકીદ કરી હતી ત્યારે લારી-ગલ્લાં, પાથરણા વાળાઓની રોજગારી છીનવાઈ જવાની ભીતિ...
નડિયાદ: પોલીસ મથક સામેની ૧૩ દુકાનો તોડવાની કામગીરી શરૂ, દુકાનદારોમાં દોડધામ
નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ટાઉન પોલીસ મથકની સાથે આવેલી 13 દુકાનોને નોટી પડાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારીની સુચના બાદ મહાનગર?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો
"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તા?...
નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ' ન્યાય મંદિર ' ઇમારતનું ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટનાં ન્યાયાધીશ શ્રીમતી...
નડિયાદ કમલમ ખાતે 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો
ખેડા જિલ્લામાં આગામી સમયમાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જિલ્લામાં રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાઇ રહી છે.જેના પગલે આજે કઠલાલ અને કપડવંજ તાલુકાના 210 કાર્યકરોએ ક?...
નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ યોજાયો
મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. દ?...
નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...
નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્?...
નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે
નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાની રચના બાદ વિકાસ કાર્યો માટે મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, રાજ્યના સીએમ ભુપ...