મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ નડિયાદના મહેમાન બનશે
સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે.જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર?...
નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ સુધી આજે તિરંગા યાત્રા યોજાશે
ખેડા જિલ્લામાં તારીખ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને તારીખ 12મી ઓગસ્ટ સવારે એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ?...
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ ખાતે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજે નડિયાદ શહેર ઉત્સાહભેર દેશભક્તિના રંગે રંગાયુ હતું. આજે સોમવારે જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહે?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆત થી ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રગતિનગર અને પુનેશ્વર સોસાયટીના 900 મકાનોના રી ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. રી ડેવલપમેન્ટ મ...
છેલ્લા 11 માસથી ગેરહાજર શિક્ષિકાનો મામલો
ખેડા જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકોના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. કપડવંજના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક ભણાવતો હોવાની માહિતી બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષ...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શિવજીના વિવિધ રૂપો શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શિવજીના વિવિધ રૂપો શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આ...
નડિયાદ પાંચ લાખ ની લાંચ લેતા પકડાયેલો એએસઆઈ રિમાન્ડ પર
પાંચ લાખ ની લાંચ લેતા રંગે હાથે ઝડપયેલા નડિયાદ એલઆઈબી શાખા ના એએસઆઈ ભરત ગોસ્વામી ને કોર્ટ માં રજુ કરી ને વધુ તપાસ અર્થે રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા. મળત...
સ્વાતંત્ર પર્વ રાજ્ય ઉત્સવ: નડિયાદ-ખેડા
સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું ખેડા જિલ્લામાં ૭૮માં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણ?...
નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ કનીપુરા ભીલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ ખાતે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્?...
દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમુલો અવસર આવ્યો
તિરંગાને લહેરાતો જોવો એ દરેક ભારતીય માટે ગર્વ અને આનંદની ક્ષણ નડિયાદમાં તા.૧૨ ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદના આંગણે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ?...