ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે. ૩૦ દિવસના વીઝા ?...
ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1નું ધમાકેદાર ટિઝર રિલીઝ, એક્ટરનો લુક જોઇને દંગ રહી ગયા ફેંન્સ
ગયા વર્ષે રિલીઝ થયેલી 'કંતારા' એ દર્શકોના મન પર એક ઉંડી છાપ છોડવામાં સફળ રહી હતી. હવે હોમ્બલે ફિલ્મ્સ બીજી અદ્ભુત ફિલ્મ સાથે કમબેક કરી રહી છે અને તે છે 'કંતારા ચેપ્ટર 1'.આ ફિલ્મ વિશે એક અપડેટ આવ્ય...
વર્લ્ડ બેંક અને IMFના રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 6.3% રફ્તારથી આગળ વધવાની અનુમાન
ઈકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશં?...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર, યોકોહામા શહેરમાં જવા થયા હતા રવાના
ગુજરાત વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાનના પ્રવાસે છે. ત્યારે તેમણે આજે જાપાનમાં બુલેટ ટ્રેનમાં સફર કરી હતી.ગુજરાતમાં પણ બુલેટ ટ્રેન બની રહી છ...
ભારતીયો માટે ખુશખબર! થાઈલેન્ડ-શ્રીલંકા બાદ હવે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો ક્યારથી મળશે સુવિધા
જો તમે પણ મલેશિયા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. હવે ભારતીયો માટે મલેશિયા જવું વધુ સરળ બન્યું છે. ખરેખર તો મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી છે કે મલેશિયા 1 ડિ...
‘વિશ્વ આપણને વિશ્વમિત્ર’ માની રહ્યું છે : તેલંગાણામાં વડાપ્રધાને કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ''નવ-ભારત''ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશ કોવિદ-૧૯ થી સમાન મહાન પડકારો સહિત અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે. વિશ્વ આજે ભા...
નેપાળમાં ફરી ધરા ધ્રૂજી, મોડી રાતે લોકો ઘર છોડી ભાગ્યા, તીવ્રતા 4.5 રહી, 6 જિલ્લા હચમચી ગયા
નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 મપાઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતાં કહ્યું કે ભૂકંપને કારણે અત્ય...
દિવાળીની સિઝનમાં કરન્સી સર્ક્યુલેશનમાં ઘટાડો, ડિજિટલ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ
દિવાળીના તહેવારોમાં કરન્સીના સર્ક્યુલેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. SBI રિસર્ચના રિપોર્ટ પ્રમાણે આ વખતે તહેવારોમાં લોકોએ રોકડને બદલે ડીજીટલ ટ્રાન્સેકશનનો વધુ ઉપયોગ કર્યો છે. સતત બીજા વર્ષે આ ?...
ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધર...
સુબ્રત રોયના મૃત્યુ સાથે શું સહારાનું સૌથી મોટું ‘રહસ્ય’ થઈ ગયુ દફન, ક્યાંથી આવ્યા 25,000 કરોડ રૂપિયા?
સુબ્રત રોયના મૃત્યુ બાદ હવે સેબી પાસે પડેલા સહારાના 25,000 કરોડ રૂપિયા ક્યાક ગયા ? તમને જણાવી દઈએ કે ખરેખર, આ 25,000 રૂપિયાનો હિસાબ હજુ સુધી મળ્યો નથી. અત્યાર સુધી સેબી પાસેથી 25,000 કરોડ રૂપિયાનો આ ક્લેમ ?...