ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી આર. વી. એસ. મણિને પદ્મશ્રી એનાયત, ‘હિંદુ આતંકવાદ’ મુદ્દે રહ્યા હતા ચર્ચામાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી અને ‘ધ મિથ ઑફ હિંદુ ટેરર’ પુસ્તકના લેખક આર. વી. એસ. મણિને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ?...
પશ્ચિમ ઘાટ પર કેન્દ્રનો મોટો નિર્ણય : ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ESA જાહેર કરવાની તૈયારી, માઇનિંગ અને મોટા પ્રોજેક્ટ પર લાગશે રોક
દેશના પશ્ચિમ કિનારે ગુજરાતથી તમિલનાડુ સુધી લગભગ 1,500 કિલોમીટર લંબાઈમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટના પર્યાવરણીય રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારોને કાનૂની સુરક્ષા આપવાની પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કા?...
છોટાઉદેપુરમાં ગુજરાતનો પ્રથમ રબર ડેમ તૈયાર : ₹80 કરોડના રાજવાસણા પ્રોજેક્ટથી 20 ગામોને થશે ફાયદો
ગુજરાતના જળસંચય ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે એક નવી શરૂઆત થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર રાજ્યનો પ્રથમ પૂર્ણ થયેલો રબર ડેમ તૈયાર કરવ?...
10 વર્ષમાં 6 વડા પ્રધાન બદલાયા : રાજકીય અસ્થિરતાના ચક્રમાં કેમ ફસાયું બ્રિટન?
વિશ્વનું ધ્યાન હાલ ઈરાન, અમેરિકા અને મધ્ય પૂર્વની ભૂરાજકીય ઘટનાઓ પર કેન્દ્રિત છે, ત્યારે બ્રિટનમાંથી આવેલા એક મોટા રાજકીય સમાચારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. બ્રિટનના વડા પ્રધાન ક?...
ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ વધી : 7 વર્ષની સજા બાદ હવે ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર થવાનો આદેશ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકીના કેસમાં ત...
ST પ્રમાણપત્ર માટે ગુજરાત સરકારના નવા નિયમો : એડમિશન, નોકરી અને ચૂંટણી માટે હવે ‘માન્યતા પ્રમાણપત્ર’ ફરજિયાત
ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ (ST) અનામતનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા, સરકારી ભરતી અને ચૂંટણી પ્રક્રિયામાં ST કેટેગરીનો ?...
સુરતમાં પકડાયેલા 129 બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
સુરત પોલીસે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડેલા 129 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છ...
રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : ‘પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું’ મેસેજ બાદ ફ્લેટમાંથી મળી લાશ
રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા આગમન સિટી ફ્લેટમાંથી 23 વર્ષીય નંદની આનંદભાઈ બોસમીયાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઈ છે. નંદની મૂળ જેતપુર-નવાગઢની ...
રાજકોટમાં નંદની બોસમીયાનું રહસ્યમય મોત : પરિવારનો લિવ-ઇન પાર્ટનર પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂકેલી 23 વર્ષીય નંદની બોસમીયાનો મૃતદેહ રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી ?...
નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર કેન્દ્રનો ફોકસ, અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરી શકે નવી ડેડલાઈન
દેશમાં નક્સલવાદને લગભગ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન આંતરિક સુરક્ષાના બીજા મોટા પડકાર એવા ગેરકાયદેસર ઘુસણખોરીના મુદ્દા પર કેન્દ્રિત થયુ?...