ચાંગોદર બ્લડ પ્લાઝમા કૌભાંડ પર આરોગ્યમંત્રીનું કડક વલણ : ‘દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે’
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...
UNSC મંચ પર ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ : ‘જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો હતો, છે અને રહેશે’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જોડાયેલી એક અનૌપચારિક બેઠકમાં ભારતે જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાને?...
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – નર્મદા જિલ્લો
રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. આ અભિયાનના બીજા દિવસે નર્મદા જિલ્લા કલેક?...
બાળકો શાળા સુધી ન પહોંચી શક્યાં તો શાળા રણ સુધી પહોંચી : 28 ‘રણશાળા’ બસોથી અગરિયા બાળકોને મળશે શિક્ષણ
આપણા રોજિંદા ભોજનનો સ્વાદ એક ચપટી મીઠાથી બદલાઈ જાય છે. શાક, દાળ કે લોટમાં ભળતું આ મીઠું આપણા રસોડા સુધી પહોંચે તે પહેલાં લાંબી અને કઠિન યાત્રામાંથી પસાર થાય છે. દેશને મીઠું પૂરું પાડવા માટે ગુ...
ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી આર. વી. એસ. મણિને પદ્મશ્રી એનાયત, ‘હિંદુ આતંકવાદ’ મુદ્દે રહ્યા હતા ચર્ચામાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી અને ‘ધ મિથ ઑફ હિંદુ ટેરર’ પુસ્તકના લેખક આર. વી. એસ. મણિને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ?...
પશ્ચિમ ઘાટ પર કેન્દ્રનો મોટો નિર્ણય : ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ESA જાહેર કરવાની તૈયારી, માઇનિંગ અને મોટા પ્રોજેક્ટ પર લાગશે રોક
દેશના પશ્ચિમ કિનારે ગુજરાતથી તમિલનાડુ સુધી લગભગ 1,500 કિલોમીટર લંબાઈમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટના પર્યાવરણીય રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારોને કાનૂની સુરક્ષા આપવાની પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કા?...
છોટાઉદેપુરમાં ગુજરાતનો પ્રથમ રબર ડેમ તૈયાર : ₹80 કરોડના રાજવાસણા પ્રોજેક્ટથી 20 ગામોને થશે ફાયદો
ગુજરાતના જળસંચય ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે એક નવી શરૂઆત થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર રાજ્યનો પ્રથમ પૂર્ણ થયેલો રબર ડેમ તૈયાર કરવ?...
10 વર્ષમાં 6 વડા પ્રધાન બદલાયા : રાજકીય અસ્થિરતાના ચક્રમાં કેમ ફસાયું બ્રિટન?
વિશ્વનું ધ્યાન હાલ ઈરાન, અમેરિકા અને મધ્ય પૂર્વની ભૂરાજકીય ઘટનાઓ પર કેન્દ્રિત છે, ત્યારે બ્રિટનમાંથી આવેલા એક મોટા રાજકીય સમાચારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. બ્રિટનના વડા પ્રધાન ક?...
ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ વધી : 7 વર્ષની સજા બાદ હવે ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર થવાનો આદેશ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકીના કેસમાં ત...
ST પ્રમાણપત્ર માટે ગુજરાત સરકારના નવા નિયમો : એડમિશન, નોકરી અને ચૂંટણી માટે હવે ‘માન્યતા પ્રમાણપત્ર’ ફરજિયાત
ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ (ST) અનામતનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા, સરકારી ભરતી અને ચૂંટણી પ્રક્રિયામાં ST કેટેગરીનો ?...