અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ
ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનો (El Niño) ની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બે?...
બિહારમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો આરોપ : સારવાર દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી, પોલીસ તપાસ તેજ
બિહારના બેગુસરાય જિલ્લામાંથી મહિલાની સાથે ગંભીર અત્યાચાર અને સામૂહિક દુષ્કર્મના આરોપોનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, 11 જૂન 2026ની રાત્રે 28 વર્ષીય મહિલા પર પાંચ શખ્સોએ...
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ₹900 કરોડના ઘૂસણખોરી નેટવર્કનો દાવો! પૂર્વ વચેટિયાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી થતી કથિત ગેરકાયદે ઘૂસણખોરીને લઈને એક વિસ્તૃત તપાસમાં અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના સરહદી વિસ્તાર સાથે સંકળાયેલા એક પૂર્વ વચેટિયાએ દ...
સુપ્રીમ કોર્ટે પક્ષપલટા રોકવા અંગેની અરજી ફગાવી, કહ્યું- ‘અસ્પષ્ટ અને આધારવિહોણા આરોપો પર હસ્તક્ષેપ નહીં’
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે રાજકીય નેતાઓના પક્ષપલટા (Defection) અને કથિત દબાણ દ્વારા પક્ષ બદલાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી એક મહત્વપૂર્ણ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જ?...
સુરતની 12 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા મારફતે જાળમાં ફસાવી અજમેર લઈ ગયો અરમાન, દુષ્કર્મનો આરોપ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને સગીર બાળકોની સુરક્ષા અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 12 વર્ષની સગીર બાળકી Instagramનો ઉપયોગ કરતી હતી, જ્યાં તેની ઓળખાણ 26 વર્ષીય અરમા?...
મદ્રાસ હાઇકોર્ટનો મોટો ચુકાદો : 100 વર્ષ જૂના મંદિર પાસે ચર્ચ નિર્માણ પર રોક, કોઈમ્બતૂરમાં ધાર્મિક સૌહાર્દ જાળવવા આદેશ
તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં મંદિર નજીક ચર્ચના પ્રસ્તાવિત નિર્માણને લઈને ચાલતા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મદ્રાસ હાઇકોર્ટે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે કલાપટ્ટી મે?...
NEET પરીક્ષા પહેલાં ટેલિગ્રામ પરનો પ્રતિબંધ યથાવત, દિલ્હી હાઇકોર્ટે ફગાવી કંપનીની અરજી
NEET-UG 2026ની પુનઃપરીક્ષા પહેલાં Telegram પર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને લઈને દિલ્હી હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. શુક્રવારે જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે Telegram FZ LLC અન?...
રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’
અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે સંકળાયેલા દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે...
ઝારખંડમાં RSS કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ હુમલો : ISI કનેક્શન સામે આવ્યું, ત્રણ આરોપીઓની ધરપકડ
ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર થયેલા પેટ્રોલ બૉમ્બ હુમલાના કેસમાં તપાસ એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. આ કેસમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સા?...
છત્તીસગઢમાં ભાજપ નેતાની હત્યા : કારને ટ્રકથી ટક્કર મારી સળગાવી દેવાઈ, ત્રણના મોત
છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ભાજપના નેતા ભરત સિંહની હત્યાના કેસે સમગ્ર રાજ્યમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચાવી છે. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય માર્ગ અકસ્માત માનવામાં આવી રહી હતી, ?...