સંસદના વિશેષ સત્ર માટે પ્રધાનોને સોંપાઈ સ્પેશિયલ ડ્યુટી, સરકારે આપી સૂચનાઓ
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. સરકારે સત્ર બોલાવવાનું કારણ પણ જાહેર કર્યું છે. સરકારે હવે તમામ મંત્રીઓ માટે સૂચનાઓ જાહેર કરી કરી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તમામ ક?...
UN ચીફ એન્ટોનિયોએ G20 પર PM મોદીની કરી પ્રશંસા, કહ્યું: ભારતની અધ્યક્ષતા માટે આભાર
સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે બુધવારે G20 સમિટની ભારતની અધ્યક્ષતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે નવી દિલ્હીએ ગ્લોબલ સાઉથના અવાજનું પ્રતિનિધિત્વ કરવાનો અને વિકાસના એજન્ડાને...
PM મોદીના જન્મદિવસે ચલાવવામાં આવશે ‘આયુષ્માન ભવ’ અભિયાન, જાણો સામાન્ય માણસને કેટલો ફાયદો થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ પ્રસંગે, આરોગ્ય મંત્રાલય ‘આયુષ્માન ભવ’ અભિયાન ચલાવવા જઈ રહ્યું છે, જે ‘સેવા પખવાડિયા’ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરવામ...
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ આજે હૈદરાબાદ હાઉસમાં PM મોદી સાથે કરશે મુલાકાત
સાઉદી અરેબિયાના વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ ભારતમાં આયોજિત G20 સમિટમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ હજી પાછા ફર્યા નથી. તેઓ આજે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી?...
G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ, જાણો ભારતને કેટલો થશે ફાયદો
નવી દિલ્હીમાં આયોજિત G-20ની 18મી સમિટમાં આફ્રિકન યુનિયન હવે આ મહત્વપૂર્ણ સમૂહનું કાયમી સભ્ય બની ગયું છે. જી-20ની અધ્યક્ષતા કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને તમામ સભ્યોએ મંજૂરી આપી દીધ?...
G-20ના સફળ આયોજન પર અમિત શાહનું ટ્વીટ, વડાપ્રધાન મોદીને આપ્યા અભિનંદન
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ (G20 Summit) સફળતાપૂર્વક સંપન્ન થઈ. વિશ્વએ વિકસતા ભારતની તસવીર જોઇ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત હે તો મુમકિન હૈ. રવિવારે છેલ્લા સત્રને પીએમ મોદીએ સંબોધિત કર...
‘ભારત જેવો દેશ UNSCનો કાયમી સભ્ય બને તો અમને ગર્વ થશે’, તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનનું મોટું નિવેદન
તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council ) નો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એ?...
બ્રાઝિલના રાષ્ટ્રપતિ કેમ પોતાની પત્ની સાથે સમિટમાં ભાગ લેવા પહોંચ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ શુક્રવારે જ કોન્ફરન્સ માટે નવી દિલ્હી આવ્યા હતા. તમામ નેતાઓનું એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું...
નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલવા રાષ્ટ્રપતિએ આપી દીધી મંજૂરી, હવે આ નામે ઓળખાશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML)નું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે આજે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું ?...
કેન્દ્ર સરકાર 18 પ્રકારના કારીગરોને 3 લાખની લોન આપશે, ગુજરાતમાં 4 જગ્યાએ કાર્યક્રમો યોજાશે
વડાપ્રધાન મોદી આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્?...