મહારાષ્ટ્રની સાથે આગળ વધી રહ્યું છે ભારત, 2024માં ફરી વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી: અજીત પવાર
મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) ફરી એકવાર 2024માં કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રવિવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય એક વિચાર સાથે ચાલી ર?...
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, વડાપ્રધાન મોદીએ કર્યુ નામકરણ
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં ઉતર્યુ હતુ તે લેન્ડિંગ પોઈન્ટને તિરંગા નામ આપી પીએમ મોદીએ નામકરણ કર્યુ છે. વડાપ્રધાન મોદી દક?...
PM મોદી ISROની મુલાકાતે, વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા, જય જવાન જય અનુસંધાનનો સૂત્ર આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને દેશ પરત ફર્યા છે, પરંતુ આ વખતે વડાપ્રધાનનું વિમાન નવી દિલ્હી આવ્યું ન હતું અને સીધું બેંગલુરુમાં લેન્ડ થયું હતું. અહીંથી વડાપ્રધા...
વડાપ્રધાન મોદીને મળ્યું ગ્રીસનું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ કૈટરીનાએ આપ્યો ‘ગ્રેન્ડ ક્રૉસ ઑફ ધ ઑર્ડર ઑફ ઑનર’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી?...
સમય સાથે બદલવું જોઈએ : ‘બ્રિક્સ’ના વિસ્તારનાં બહાને મોદીએ UnScના વિસ્તારની વાત કરી
બ્રાઝિલ, રશિયા, ઇંડિયા, ચાયના અને સાઉથ આફ્રિકાના બનેલા 'બ્રિક્સ' સંગઠનનો વિસ્તાર થઈ ગયો છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી આર્જેન્ટિના, મિસ્ર, સઉદી અરબસ્તાન, ઇરાન, યુ.એ.ઇ. તથા ઇથેપિયા તેઓનું હું સ્વાગત કર...
PM મોદી બ્રિક્સ સંમેલનમાં થશે સામેલ, જાણો ભારત માટે શું છે તેનું મહત્વ
સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલન?...
‘વિશ્વકર્મા યોજના’ને મંજૂરી : 30 લાખ કારીગર પરિવારને લાભ થશે.
રૂપિયા 57,613 કરોડનાં ખર્ચે દેશના 170થી વધુ શહેરોમાં 10,000 ઇલેક્ટ્રિક બસો દોડાવાશે : કેન્દ્ર ગુજરાત સહિત નવ રાજ્યોનાં 35 જિલ્લાઓના રેલવે નેટવર્ક, કાયાકલ્પ માટે રૂ. 32,500 કરોડ ખર્ચ કરાશે નવી દિલ્હી : કે?...
આયુષ્માન ભારતથી લઈને 5G મોબાઈલ સુધી, PM મોદીના 9 સ્વતંત્રતા ભાષણોથી તમને આ રીતે થયો ફાયદો
આ વખતે 77માં સ્વતંત્રતા દિવસના (15 August 2023) અવસર પર વડાપ્રધાન મોદી 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. આ પહેલા, જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, તેમણે દર વર્ષે સ્વતંત્રતા દ?...
વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે આશીર્વાદરૂપ : પીએમ મોદી
કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા મંગળવારે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે જવાબ આપ્યો. પીએમ મોદીના લગભગ ૨.૧૨ કલાકના ભાષણમાં મહત્વની બાબત એ હતી ?...
CJIને ચૂંટણી અધિકારીઓની નિમણૂક પ્રક્રિયાથી બહાર કરતું બિલ લાવશે મોદી સરકાર? વધશે વિવાદ
કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે નવેસરથી વિવાદ વધારે તેવું પગલું કેન્દ્ર સરકાર ભરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે કે જેની મદદથી ભારતના મુખ્ય ન્યાય?...