વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી, સુરક્ષા પ્રશ્નો ઊભા થયા
વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહિલા કાર્યકરો વિદ્યાર્થીનીઓ બપોરના સમયે કેન્ટીનમ?...
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન
શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિ?...
સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી
દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાય...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
સુરતમાં આદિવાસી યુવતીનું ધર્માંતરણ કરવાના આરોપમાં શાળાના ખ્રિસ્તી પ્રિન્સિપાલની ધરપકડ, પાદરી પુત્ર પર બળાત્કારનો આરોપ
સુરત જિલ્લામાં ધર્માંતરણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. માંડવી પોલીસે સરકારી શાળાના પ્રિન્સિપલ રામજી ચૌધરીની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે સુરતની એક આદિવાસી હિંદુ મહિલાને ઈસાઈ ધ?...
જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં ધાર્મિક સંસ્થાનું નામ ખુલ્યું, માસ્ટર માઇન્ડ કલ્યાણગિરીની પોલીસે કરી પૂછપરછ
કલ્યાણગિરી યુવાનોને વિશ્વાસમાં લઈને રૂપિયાની હેરાફેરી કરતા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, કલ્યાણગિરીને બેંક ખાતા દીઠ મળતું કમિશન અને સોશિયલ મીડિયામાં પણ કલ્યાણગિરી હતા સક્રિય, હજાર...
સામાજિક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ કહ્યું, મારા પરિવાર સામે કોમેટ થશે તો કાયદેસરના પગલા લઈશ
ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતિય લગ્નને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામા?...
આરોપીને મળવા આવેલી મહિલાઓનો નિકોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો, PSO અને હાજર સ્ટાફને લાફા ઝીંક્યા
અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સુરક્ષિત નહીં હોવાનો બનાવ બનતાં અનેક સવાલો ઉભા થયાં છે. કેટલીક મહિલાઓએ પોલીસ સ્ટેશનના પીએસઓ અને હાજર સ્ટા?...
ખ્રિસ્તીઓ અને મુસ્લીમોને સીધી રીતે જોડવાની જરૂર નથી, બંનેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું છે: નીતિન પટેલ
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. હિન્દુઓને ?...
IPL 2026 ઓક્શન પહેલા ખળભળાટ! 9 ખેલાડીઓનું લિસ્ટમાંથી અચાનક નામ કપાયું!
IPL 2026 ની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. બધી 10 ટીમો આ ઓક્શનમાં ભાગ લેશે. CSK અને KKR પાસે સૌથી વધુ પૈસા છે અને તેમની નજીકથી તપાસ કરવામાં આવશે. IPL 2026 ની ઓક્શન માટે 359 નામો અંતિમ સ્વરૂપ આપવામાં આવ...