નડિયાદ માઁ આદ્યશક્તિ અંબાના નવરાત્રિનો પ્રારંભ : પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી
માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિના પ્રથમ નોરતે નવરંગ બિટ્સ ગ્રુપ આયોજિત નવરંગ ગરબા મહોત્સવ 2025 નો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે માં જગદંબાની પૂજા આરતી કરી શુભા?...
નવરાત્રિ પર મોદી સરકારની ભેટ : ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને મફત LPG કનેક્શન
નવરાત્રિના પાવન અવસર પર મોદી સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ઉજ્જવલા યોજના હેઠળ હવે વધુ 25 લાખ નવી મહિલાઓને નિઃશુલ્ક LPG કનેક્શન આપવામાં આવશે. આ યોજના?...
નવરાત્રિનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા
નવરાત્રીના બીજા દિવસે પૂજાતી માતા બ્રહ્મચારિણી તપસ્યા અને સદાચારનું પ્રતિક સ્વરૂપ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, માતાનું આ સ્વરૂપ ભક્તોને ત્યાગ, સંયમ, એકાગ્રતા અને જ્ઞાન આપે છે. "બ્રહ્મચારિણી" ?...
નવરાત્રિમાં શાનદાર પર્વતોના દર્શન…અરુણાચલમાં PM મોદીએ માતા શૈલપુત્રીનો વિશેષ ઉલ્લેખ કર્યો
અરુણાચલ પ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીના મુલાકાત દરમિયાન તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે હજારો કરોડ રૂપિયાના ખર્ચના છે અને ઊર્જા, કનેક્ટિવિટી, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક?...
PM મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી
આજે નવરાત્રિનો પહેલો નોરતું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું, “તમને બધાને નવરા?...
આજે નવરાત્રિનો પહેલો દિવસ, જાણો માતા શૈલપુત્રીની કથા
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ નવરાત્રિનો પહેલો દિવસ છે, જે દેવી દુર્ગાના પ્રથ?...
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાને મંજૂરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમ?...
અંબાજીમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ, પરિસરમાં યોજાશે ભવ્ય ગરબા
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને હાલ હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વધુ વરસાદની આગાહી કરી છે. રાજ્યના ?...
નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો
આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવ...