નવરાત્રિનો પાંચમો દિવસ, જાણો મા સ્કંદમાતાની કથા અને મંત્ર
નવરાત્રિનો પાંચમો દિવસ માતા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની આરાધનાને અર્પિત છે. માતા સ્કંદમાતા એ એવી દેવી છે જેઓ પોતાના ખોળામાં દેવસેનાપતિ કુમાર કાર્તિકેય (સ્કંદ)ને ધારણ કરે છે. “સ્કંદ” એટલે ક...
PM મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી
આજે નવરાત્રિનો પહેલો નોરતું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું, “તમને બધાને નવરા?...
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાને મંજૂરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમ?...
ગોધરા બાદ વડોદરામાં ઉપદ્રવ : હિંદુ વિસ્તારમાં પથ્થરમારો-તોડફોડ, 50ની અટકાયત
ગોધરા પછી વડોદરામાં પણ સામ્પ્રદાયિક તણાવનું માહોલ સર્જાયો છે, જ્યાં મુસ્લિમ ટોળાં દ્વારા સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને કારણે ભારે ઉત્પાત મચાવાયો હોવાનો આરોપ છે. અહેવાલો મુજબ, શુક્રવારે જુ?...
નડિયાદમાં ખૈલેયાઓ બોલાવશે ગરબાની રમઝટ : એકસાથે યોજાશે ત્રણ ભવ્ય નવરાત્રી મહોત્સવ
સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર?...