કેરળ ચૂંટણી 2026 : નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ અને LDF પર તીવ્ર પ્રહાર, “4 મે પછી બદલાવ નિશ્ચિત”
કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નરેન્દ્ર મોદીએ શનિવારે તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ અને LDF સરકાર પર કડક પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયા?...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત, ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન ...
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ...
‘નહીં ચાહિયે કટ્ટા સરકાર, ફિર એક બાર NDA સરકાર’: સીતામઢીમાં પીએમ મોદીનો RJD-કોંગ્રેસ પર પ્રહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2025ના રોજ સીતામઢીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. માતા સીતાના આશીર્વાદની ય?...
PM મોદી અને તેમના માતા વિશે અપશબ્દો બોલવાના વિરોધમાં 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન
બિહારની રાજનીતિમાં ગરમાવો વધારનારી એક મોટી ઘટના દરભંગાની કોંગ્રેસ-આરજેડી રેલીમાં બની હતી. આ રેલી દરમિયાન, મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે અપમાનજનક શબ્દોનો ?...
સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદ...