દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયા...
ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બરના દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. બનાસકાંઠા, સાબરક...
40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, હજુ એક ગુમ, મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટ
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ચોથી સપ્ટેમ્બરે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભારે દુર્ઘટના સર્જાઈ હતી. આ પાણીનો જોરદાર પ્રવાહ લુણાવાડા તાલુકાના તાત્રોલી મહી બ્રિજ પાસે દોલત?...
દોલતપુરાના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના: “પાણી વીજળી જેવી ઝડપે આવ્યું, આંખ ઝબકતાં જ લોકો ડૂબવા લાગ્યા” – બચેલા વ્યક્તિનો ખુલાસો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. કડાણા ડેમમાંથી પાણી છ?...
ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટે થયેલા ભયાનક વાદળ ફાટ્યા પછી સર્જાયેલી કુદરતી આપત્તિએ સમગ્ર ધરાલી ગામને નાશની કગાર પર લાવી દીધું છે. સતત ભારે વરસાદ બાદ અચાનક વાદળ ફાટ્યાની ઘટના સામ...
કાશીના પ્રવાસે PM મોદી… DM-કમિશનર પાસેથી પૂર વિશે માહિતી લીધી
વારાણસીમાં પૂરની ગંભીર સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક સંવાદ કર્યો અને તાકીદે રાહત તથા બચાવ કામગીરીનો અમલ કરવા આદેશ આપ્યો છે. વડાપ્રધાને વિભાગીય ક?...
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે, જેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવીને કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખા?...
કેન્દ્ર સરકારે પૂર-ભૂસ્ખલન પ્રભાવિત રાજ્યો માટે 1000 કરોડથી વધુનું ફંડ મંજૂર કર્યું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર હેઠળ ભારતમાં આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓમાં ભારે તબાહી જોવા મળી છે. આવા તાજેતરના ત્રાસદાયક પરિસ્થિતિઓને પગલે કેન્દ્રીય સરકારે તાત્કાલિક રાહતના ?...
મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની...
નર્મદા જિલ્લામાં ચોમાસાની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની એક-એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં ચોમાસુ સિઝનની શરૂઆત થતા વરસાદ વરસી રહ્યો છે. અગમચેતી અને તકેદારીના ભાગરૂપે જિલ્લા આપત્તી વ્યવસ્થાપન એકમ દ્વારા અગાઉ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભા?...