ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ઉજવાશે ગુરુપૂર્ણિમા
ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ગુરુપૂર્ણિમા ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે. વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જેનું મહાત્મ્...
‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’
ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર ૨૫.૧૭ ટકા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતનું ગ્રીન કવર ૧૦.૪૦ ટકા હતું જે વર્ષ ૨૦૨૩માં વધીને ૧૧.૦૩ ટકા થયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવા...
‘હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો…’ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના મુખ્ય ષડ્યંત્રકારોમાંથી એક, તહવ્વુર રાણાએ તાજેતરમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરીને ભવિષ્યમાં આતંકવાદ સામેની લડત ?...
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ… બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં તાજેતરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો દૃશ્ય સાક્ષાત્ જોવા મળ્યો, જ્યારે ડુંગલાના ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને ?...
નવસારીમાં પૂરના પાણી ઓસરતા જ મનપાએ સફાઈ કામગીરી શરૂ કરી
નવસારીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શાંતાદેવી, ભેંસતખાડા, રિંગરોડ, મચ્છી માર્કેટ જેવા વિસ્તાર?...
બ્રિટનનું F-35 જેટ આખરે તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી ખસેડાયું, UKથી નિષ્ણાતોની ટીમ પણ પહોંચી
કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર લગભગ ત્રણ અઠવાડિયાથી ગ્રાઉન્ડ થયેલું બ્રિટનનું અદ્યતન F-35B લાઈટનિંગ II ફાઈટર જેટ આખરે હેંગરમાં ખસેડી દેવાયું છે, જ્યાં તેનું સમારકામ શરૂ કરવામાં આવશે. આ અગત્યન?...
રાજ્યના 206 જળાશયોમાંથી 175 ડેમ 60 થી 100 ટકા ભરાયા, 29 ડેમ હાઈએલર્ટ પર
છેલ્લાં 24 કલાકથી ગુજરાત રાજ્ય પર મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભા...
પાકિસ્તાન ને જોરદાર તમાચો, QUAD પછી, BRICS એ પણ પહેલગામ હુમલાની નિંદા કરી
રવિવાર, 6 જુલાઈ, 2025ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી BRICS સમિટમાં આતંકવાદ વિરુદ્ધ ભારપૂર્વકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગઈ. ભારતના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા નૃશંસ આતંકવાદી હુમલાની...
કંડલા પોર્ટમાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, તમામ ક્રુ મેમ્બર્સ સુરક્ષિત
કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ) ના ઓઈલ જેટી નં-2 પરથી રવાના થયેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ જહાજ પોત...
ટ્રમ્પનો નવો ટેરિફ: 1 ઓગસ્ટથી 100 દેશો પર લાદવામાં આવશે, ભારત પર તેની કેટલી અસર પડશે?
1 ઓગસ્ટ, 2025થી લાગુ થનારી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ દ્વારા પુષ્ટિ થયેલ આ પ...