પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી
નડિયાદ ની પ્રથમ હરોળની CBSE સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 850 થી વધુ બાળકોએ ઉમળકાભેર આ પ્રોગ્રામ માં ભાગ ?...
21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.
ઘાટલોડિયામાં યોગ દિવસ નિમિત્તે 108 સૂર્યનમસ્કાર સાથે ઊર્જામય ઉજવણી અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઘાટલોડિયાના કૌટિલ્ય ગાર્ડન (કે.કે. નગર રોડ) ખાતે યોગ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને ઉજાગર ક?...
ઐતિહાસિક દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ ખાતે યોગ દિનની ઉજવણી કરાઇ
11માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યો?...
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
૨૧/૦૬/૨૦૨૫ના રોજ બંદીવાનો તેમજ સ્ટાફની સહભાગિતા સાથે, જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા જિ?...
એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી આઈકોનિક સ્થળ એસઓયુ ખાતે ઉપસ્થિત યોગપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગ સંદેશને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળ્ય?...
હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાત?...
એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો
આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ૨૧મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ?...
કોંગ્રેસના આસામ એકમને ટેકો આપવા વિદેશી એકાઉન્ટ્સ સક્રિય
"વિદેશી એકાઉન્ટ્સથી આસામ કોંગ્રેસને ટેકો: હિમંત બિસ્વા સરમાનો ગંભીર દાવો" આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાએ શુક્રવારે દાવો કર્યો છે કે કોંગ્રેસના સમર્થનમાં હજારો સોશિયલ મીડિયા એકાઉન...
અભ્યાસમાં ખુલાસો, નિયમિત યોગથી દર્દીઓમાં ડિપ્રેશનના લક્ષણોમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો
21મી જૂન –આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે એક વાંચનલાયક, જાણકારીસભર અને વિજ્ઞાન આધારિત લેખનો સંક્ષિપ્ત અને આકર્ષક વર્ઝન, જે બ્લોગ, સમાચાર લેખ અથવા સામાજિક મીડિયા પોસ્ટ માટે ઉપયોગી બની શકે: યોગ: ?...
ભારત પહોંચતા જ ઈમોશનલ થઈ મુસ્લિમ મહિલા, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે. આ દરમિયાન, ભારત ઈરાનથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી રહ્યું છે. ભાર?...