Ghibli ઈમેજ બનાવનારા સાવધાન! ભૂલથી પણ ન કરો આ કામ, ખોલી દેશ તમારી આખી કુંડળી
આજકાલ, AI-જનરેટેડ Ghibli કાર્ટૂન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જ્યાં લોકો તેમના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે અને તેમને એક અનોખા એનાઇમ લુકમાં રૂપાંતરિત કરી રહ્યા છે. જોકે, ગોવા પોલીસે યુઝર્?...
જયપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
જયપુરની સ્થાપના પહેલા, આમેર (Amber) રાજ્ય રાજપૂત રાજાઓનું મુખ્ય મથક હતું. 10મી-11મી સદીમાં, કચ્છવાહા રાજપૂત વંશ અહીં શાસન કરતો હતો. આમેર કિલ્લો અને જગત શિરોમણી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો આજે પણ તેનો ?...
‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો
પ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, કોર્ટને વ્યાજદર નક્કી કરવાનો અને તે ક્યારથી આપવાનો રહેશે તે નક્કી કરવાનો અધિકાર છે. આ અધિકાર દરેક કેસના તથ્યો પર આધાર રાખે ...
શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો...
ગઢડામાં ત્રિવેણી સંગમ પર સ્વયંભૂ બેલનાથ મહાદેવનું મંદિર, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ત્રણ ગામ ચોચલા, અનીડા અને ખીજડિયાના સીમાડે, અને કાળુભાર, સીતાપરી અને ભારડા નદીના ત્રિવેણી સંગમે કુદરતી સૌંદર્ય વચ્ચે ખીલતું પાંડવ કાલીન પ્રાચિન અને ઐતિહાસિક ?...
આવતીકાલથી શરૂ થશે JEE Main સેશન 2ની પરીક્ષા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 બે એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે ભાગ લેશે. નેશનલ ટે?...
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું છે કે, રસ્તા પર નમાજ પઢવી શક્ય નથી. આ સાથે, તેમણે રસ્તાઓ પરથી પસાર થતી કાવડ યાત્રા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત, ...
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ?...
પેઇનકિલર, ડાયાબિટીસ સહિતની 900 દવાઓ આજથી મોંઘી થઇ ગઇ, જાણો સસ્તામાં ખરીદવાના વિકલ્પ
ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને હવે સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. આજે 1 એપ્રિલથી દેશભરમાં 900 આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે દવાઓના ભાવમાં 1.74 ટકાના વધારાની જાહેરાત કરી છ...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષ?...