પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને કરી હતી શિવલિંગની સ્થાપના, વાળીનાથ મહાદેવનો છે રોચક ઈતિહાસ
અમદાવાદ શહેર નજીક ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમ વચ્ચે વાળીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. ત્રણ ગામની વચ્ચે આવેલું મહાદેવજીનું મંદિર આશરે પચીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલુ છે. મહાભારતકાળ ...
સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ NASA અને Roscosmos સાથે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતર?...
સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે, જે ભારત માટે ગૌરવની વાત છે. PM મોદીએ પત્રમાં લખ્યું કે "તમે માઈલો દૂર હોવા છતાં અમારા હૃદયની નજીક છો." સુ?...
ચૂંટણી પંચે કર્યો મહત્વનો નિર્ણય, PAN પછી હવે મતદાર ID ને પણ આધાર સાથે લિંક કરવામાં આવશે
આધાર અને મતદાર ID (EPIC) ને લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દિલ્હીમાં મંગળવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં, દેશના ચૂંટણી પંચે બંનેને જોડવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં એક નિવેદનમાં ચૂંટણી પંચ?...
સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો
9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 મા?...
ચાર ધામ જનારા યાત્રિકો માટે લેવાયો મહત્વનો નિર્ણય, હવેથી ભક્તોને નહીં સર્જાય આ મુશ્કેલી
ઉત્તરાખંડ સરકારે મે મહિનાથી શરૂ થતી ચાર ધામ યાત્રાના સુરક્ષિત સંચાલન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પુષ્કર ધામી સરકારે યાત્રામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પા...
સામાન્ય મજબૂતી શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ
19 માર્ચ બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે 75434.23 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 49.4 પોઈન...
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરીને NABLની માન્યતા પ્રાપ્ત થઈ છે…
બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરી (PRL) એ ISO/IEC 17025:2017 સર્ટીફીકેશન સાથે નેશનલ એક્રીડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્...
બનાસકાંઠા જિલ્લાની કુલ ૨૮ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ ૨૨ કેસમાં રૂ.૪૭.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ?...
આવકવેરો ભરનારાઓને મોટી રાહત ! મળશે કમ્પાઉન્ડિંગનો લાભ, જાણો કેવી રીતે સેટસ થશે કેસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDT એ આવકવેરા કાયદા હેઠળ આચરવામાં આવેલા ગુનાઓ અંગેની જાહેરાતમાં કરદાતાઓને રાહત આપી છે. સોમવારે, 17 માર્ચે, CBDTએ જણાવ્યું હતું કે આવકવેરા કાયદા હેઠળ તમા...