માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા મોબાઈલ ફોનમાં પબ્જી ગેમ રમતા રમતા હરિયાણામાં રહેતા એક સગીર વયના કિશોર જોડે મિત્રતા કેળવી હતી. બંને બાળકો છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિ?...
ગગનયાન માટે ISRO એ બનાવ્યો પ્લાન, સતત નજર રાખવા આ દેશમાં બનાવશે ટ્રેકિંગ સ્ટેશન
ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ?...
પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન
ગણપતિના વિશાળ માંડવા આજે ભેંકાર બની ગયા છે. જે ટેન્ટમાં દસ દિવસ અને રાત ધમાલ ચાલી હતી તથા જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા લાંબી લાઇનોમાં ઊભા રહેતા હતા તે હવે ખાલીખમ થઈ ગયા છે. સામાન્...
લેબેનોનમાં એક પછી એક હજારો બ્લાસ્ટ મામલે પેજર કંપનીએ કર્યો મોટો ધડાકો, ઈઝરાયલ ટેન્શનમાં!
લેબેનોન અને સીરિયાના અમુક ભાગમાં ક્રમબદ્ધ રીતે થઈ રહેલા પેજર બ્લાસ્ટથી દરેક લોકો ચોંકી ગયાં છે. આ હુમલો એટલો સુનિયોજીત હતો કે, લેબેનોનમાં સતત એક બાદ એક પેજર બ્લાસ્ટથી દરેક જગ્યાએ ડરનો માહો?...
શાહરૃખે કિશન અને સાજીદે સુનિલ નામ ધારણ કર્યું હિન્દુની ઓળખ આપી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું
ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં બે વિધર્મીઓએ અનુસૂચિત જાતિની બે સગી સગીર બહેનોને હિન્દુ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ બંને સગીર બહ...
અરવલ્લી : સાબરડેરીમાં ભ્રસ્ટાચારનો ભરડો
અરવલ્લી તેમજ સાબરકાંઠા ના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબરડેરીમાં થતા ભ્રસ્ટાચાર અંગે ડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલ એ આક્રોશ વહીવટ કર્તાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યોં છે. તેમણે ડેર...
પેટીએમ, ગુગલ પે…, ફરીવાર UPI પેમેન્ટ સિસ્ટમમાં થયો ફેરફાર, NPCIએ આદેશ કર્યો જાહેર
હવે કોઈ પણ વ્યક્તિ Paytm, PhonePe, Google Pay, BHIM UPI જેવા UPI એપ્સથી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCIએ 16 સપ્ટેમ્બરથી આ મર્યાદાને લાગુ કરી દીધી છે. જેનાથી વેપારી?...
KDCC બેંકનો મામલો : બેંકના ચેરમેને વિરોધ કરતા કર્મચારીઓને સણસણતો જવાબ આપ્યો
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજરના અકસ્માતમાં મૃત્યુ બાદ કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ રોસ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે રજાના દિ?...
શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અન્નકુટ ધરવામાં આવ્યો
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અંકુટ ધરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાલયના 4000 થી ?...
કિશ્તવાડની રેલીમાં અમિત શાહે કહ્યું, ‘અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું કે તે ક્યારેય બહાર નહીં આવે’
કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કાના અંતિમ દિવસે ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે, 'અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું ક...