વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા
સોમવારે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા વકફ બિલમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે આ અંતિમ બેઠકમાં તમામ 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાંથ?...
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવત?...
કૈલાશ માનસરોવરની યાત્રા માટે કેટલી રકમ ચૂકવવી પડશે? કયા-કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર, મેળવો A to Z જાણકારી
કૈલાશ માનસરોવર યાત્રા સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને હજારો યાત્રાળુઓ ભગવાન શિવના દર્શન માટે આ યાત્રા પર જાય છે. આ યાત્રા માટેની તૈયારી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તેના ટૂંકા મ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ
સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગ?...
નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ યોજાયો
મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. દ?...
મેળામાં જે શ્રવણ અને દર્શન કર્યું એ આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએ. ૫.પૂ. દ્વારકેશ લાલજી મહારાજ
૫૦,૦૦૦ ચો.મી. માં ફેલાયેલ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના (HSSF)નો આજરોજ ભવ્ય સમાપન સમારોહ સાથે આ ભવ્ય મેળાની પૂર્ણાહુતિ થઈ સમાપન સમારોહમાં સંતોનો સમન્વય જોવા મળ્યો હતો. મેળામાં હાજર દરેક વ્યક્?...
વાલોડ બુહારી ઇન્ટર સ્ટેટ હાઈવે પર ગોલણ ગામની સીમમાં રોડ ની બાજુમાં ઈંટના ભઠ્ઠા વાળા નું દબાણ
ઈટ બનાવવા માટે વાપરવામાં આવતું કાચું મટીરીયલ રોડની બાજુમાં નાખવામાં આવ્યું છે હાઇવે પર જતા વાહનોને અકસ્માત થવાનો ભઈ રહે છે ઈટના ભઠ્ઠા પર માટીના પણ મોટા ઢગલા કરવામાં આવ્યા છે હાઇવે ઓથોરિ...
ખેડા જિલ્લો એટલે સંત, સાક્ષર અને સરદારની ભૂમિ – જગદીશ વિશ્વકર્મા
પરેડ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ દ્વારા પ્રજાસત્તાક દિવસ ઉજવણી ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની મુખ્ય ઉપ?...
નંબર વગરની ગાડીમાં 5 બકરા સાથે બકરા ચોરને પકડી પાડતી ઉમરેઠ પોલીસ
ઉમરેઠ પોલીસના પેટ્રોલિંગ સ્ટાફ ઓડ બજાર વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની નંબર વગરની સ્વીફ્ટ ગાડી શંકાસ્પદ પરિસ્થિતિમાં દેખાઇ. પોલીસ દ્વારા સફેદ કલરની સ્વીફટ ગાડ?...
સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ ?...