નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહન યોજાયું
ગાંધી પરિવાર દ્વારા આચરવામાં આવેલા નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્?...
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ
સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારે સ?...
હવે હાઈવે પર નહીં હોય ટોલ પ્લાઝા, 1 મેથી અવકાશી ટેકનોલોજીથી કપાશે પૈસા, સિસ્ટમ જોરદાર
નવી ટોલ નીતિને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભારત સરકાર આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ લાવવા જઈ રહી છે. આ નીતિ દે...
ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ . ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો . ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન . અમદાવાદને યુનેસ્કો ?...
નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ...
આજે ફરી શેર માર્કેટ ખુલ્યું રેડ ઝોનમાં, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, જાણો કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફને અમલમાં મૂકવા આડે 90 દિવસનો સમય આપ્યો વહે. પરંતુ હજુ પણ ચીન સાથે તેનું ટ્રેડ વોર ચાલુ છે અને આ બધાની અસર ગ્લોબલ માર્કેટ પર જોવા મળી રહી ?...
કંઈ મોટું થવાનું છે? PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા, તો જેપી નડ્ડાના ઘરે દિગ્ગજ નેતાઓની બંધ બારણે બેઠક
આ દિવસોમાં દેશમાં નવા વક્ફ કાયદાને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. એક તરફ, પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો સંસદ દ્વારા પસાર કરાયેલા આ નવા કાયદા સામે વિરોધની જ્વાળા સળગી રહી છે. તો બીજી તરફ આ કાયદાઓ...
શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સરહદને લઈને તંગ સંબંધો રહ્યા છે. 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે વિશ્વાસનો દોરો તૂટી ગયો હતો. પરંતુ હવે સંબંધોને ફરીથી સામાન્ય ?...
‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ?...
જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમ?...