નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી અંતર્ગત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ નિમિત્તે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના ૮૦થી વ?...
ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો
ખેડા જિલ્લા ભાજપમાં ફરી એકવાર કેસરીસિંહ સોલંકી દ્વારા તેમની અવગણના અને તેમને થતા અન્યાયોને લઈ ખુલ્લેઆમ જિલ્લા ભાજપ સંગઠન સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ અમૂલ ની પ્રેસ ક?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા. સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મ?...
આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ
ખંભાતના સોખડા ખાતે આવેલી જી.આઇ.ડી.સી માં સો કરોડ ડ્રગ્સ પકડતા ગુજરાતમાં ચકચાર. ખંભાત પાસે ગ્રીન લાઈટ કંપનીમાં એટીએસ સ્કોર્ડ અમદાવાદનાં સાહીઠ જેટલા કર્મચારીઓ અને અધિકારઓ ની ટીમે દરોડા પાડ્ય...
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્યપ્રદર્શનથી થઈ હતી
હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્યમહેમાન ...
નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો
આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાય?...
શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસાના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વિ. શાહ (મામા) ની નિમણૂક થઈ
શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા અરવલ્લી અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં પોતાનું આગવું શૈક્ષણિક મહત્વ ધરાવે છે અને 16 ઉપરાંત સંસ્થાઓનો સફળ વહીવટ કરે છે. મંડળની જનરલ મીટીંગ શ્રી નવીનભાઈ ?...
સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરીને રાજપીપલા જીન કમ્પાઉન્ડ ખાતે ૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ કેમ્પની કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે મુલાકાત કરી
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે રાજપીપળા સ્થિત સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરે સવારે ૭ : ૦૦ કલાકે સુપ્રભાતે દર્શન કરીને માતાજીના આશીર્વાદ મે?...
આગામી 24-25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, જેનાથી સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય
ગુજરાત સાયન્સ સિટી, તમામ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમો, ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો. ગાંધીનગર, 24 જાન?...
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...