જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અધિકારીઓના જ...
હડતાળ પર ઉતરેલા તબીબોને ફરજ પર પરત ફરવા કેન્દ્રની અપીલ, રચાશે કમિટી, ગુજરાતમાં 30 હજાર ડૉક્ટર્સ સ્ટ્રાઇક પર
કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટર સાથે 8 અને 9 ઓગસ્ટની રાત્રે થયેલી નિર્દયતા અને ક્રૂરતા પછી ન્યાયનો પડઘો દેશના ખૂણે-ખૂણે બુલંદ બની રહ્યો છે. આ બધાની વચ્ચે એક નવ?...
જમ્મુમાં ભારે વરસાદથી માતા વૈષ્ણોદેવીના રુટ પર બે જગ્યાએ ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓની અવર-જવર અટકી
વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તા...
‘7000 લોકો ચાલીને ન આવી શકે?’, વિફર્યાં ચીફ જસ્ટિસ, મમતા સરકારની આકરી ઝાટકણી
લેડી ડોક્ટરના રેપ-મર્ડર અને ત્યાર બાદ વિરોધ તરીકે હોસ્પિટલમાં તોડફોડ મામલે શુક્રવારે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ મમતા સરકાર પર બરાબરના ભડક્યાં હતા. ?...
બંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ, 6 કલાકની અંદર FIR કરવા આદેશ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે (14 ઓગસ્ટ) રાત્રે, બદમાશોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસમાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેઓએ વિરોધ કરી રહેલા ડોકટરોન...
PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો સામાન્ય જનતાને મેસેજ, જાણો સમૃદ્ધ ભારત માટે શું સૂચનો આવ્યા
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લાના કિલ્લા પરથી સામા?...
ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી
વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી વૈશ્વિક પરિસ્થિતિ અંગે અતિ ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે, અને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો તેમજ ઋતુ પરિવર્તનો વિશ્વ સાથે ધૂંધૂળું ચિત્ર રજૂ કરે છે. તેમાં પશ્ચ...
NBFCના થાપણદારો 3 મહિનામાં સંપૂર્ણ રકમ ઉપાડી શકે : RBI
નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)માંથી વ્યક્તિ ઇમરજન્સીની સ્થિતિમાં ડિપોઝિટની ૧૦૦ ટકા રકમ પ્રથમ ત્રણ મહિનામાં ઉપાડી શકશે. NBFCના નિયમોની સમીક્ષામાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, આવા ઉપાડ ?...
કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટે આપ્યા CBI તપાસના આદેશ
કોલકાતા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે રેપ-મર્ડર કેસના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. આ દરમિયાન ...
મહિલા ડૉક્ટરના રેપ-હત્યા કેસનો મામલો, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રાખવાનું એલાન
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડૉક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્...