શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો ચેતજો! SEBIએ આપી ચેતવણી, આ ભૂલ કરી તો થશે મોટું નુકસાન
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવણી આપી છે. સેબીએ કહ્યું કે, રોકાણકારોએ નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફોર્મથી બચવું જોઈએ, જે ...
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ?...
પાલનપુર ખાતેથી “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો
ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ કરાયો જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરના સંયુક?...
ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટી.બી. મુક્ત કેમ્પેઈનનો શુભારંભ
ભાવનગર જિલ્લામાં મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મેયરશ્રી ભરતભાઈ બારડે ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ ટી. બી. મુક્ત કેમ્પેઈનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ ...
ખેડા જિલ્લામાં રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂડસેટ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ, ખેડાના સંયુક્ત ઉપક્રમે રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડા જિલ...
સામાજિક સમરસતા દિવસ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વક્તવ્ય યોજાયું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે ૧૯૪૯ થી આજ દિન સુધી રાષ્ટ્રહિત અને છાત્ર હીત માટે લડતું આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 6 ડિસેમ્બર સ?...
82 હજાર વિદ્યાર્થીઓને મળશે સસ્તું શિક્ષણ, મોદી સરકારે 113 નવા વિદ્યાલયોને આપી મંજૂરી
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે આ માટે સરકારે 8 હજાર કરોડથી વધુનું ફંડ ફાળવ્યું છે. બેઠ?...
નડિયાદ ખાતે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ હેઠળ કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત "૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ" અ?...
સ્પીડમાં બુલેટ ટ્રેનને પણ મારશે ટક્કર, દેશમાં બદલાઈ જશે પરિવહનની તસવીર; રેલ મંત્રીએ હાઈપરલૂપ ટ્રેનના ટ્રેકનો વીડિયો શેર કર્યો
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે માહિતી આપી કે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવેએ IIT મદ્રાસના સહયોગથી ...
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ, 8 મહિના અગાઉ શરૂ કરાઈ હતી તૈયારીઓ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 કલાકથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી ?...