ઇબોલા વાઈરસને લઈને ભારત એલર્ટ મોડ પર : એરપોર્ટ, બંદરો પર કડક સ્ક્રીનિંગ, WHOના અલર્ટ બાદ સરકાર સજ્જ
વૈશ્વિક સ્તરે ઘાતક ઇબોલા વાઈરસના વધતા ખતરને ધ્યાનમાં રાખીને ભારતની Government of India સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઇબોલાના પ્રકોપને “ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી?...
વન નેશન, વન ઈલેક્શનને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો, હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીઓ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ...
ઈરાન-અમેરિકા તણાવની અસર : શેરબજારમાં કડાકો, ક્રૂડ ઓઈલમાં ઉછાળો
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે. સંભવિત યુદ્ધની આશંકાઓ વચ્ચે વિશ્વભરમાં ઈંધણ સંકટ ઊભું થવાનું જોખમ વધી ગયું છે. તેની સીધી અસર ભારત સહિત અ?...
ભારતીય નૌકાદળને મળશે 6 અદ્યતન સબમરીન, ₹70,000 કરોડની સૌથી મોટી ડીલ તૈયાર
ભારત સરકાર સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવા માટે સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ સ્વરૂપ આપવા તરફ આગળ વધી રહી છે. રિપોર્ટ મુજબ, ભારતીય નૌકાદળ માટે પ્રોજેક્ટ-75 ઈન્ડિયા હેઠળ 6 આધુનિક સબમરીન ખરીદવા?...
સાણંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ : કેમિકલના કારણે મિનિટોમાં ફેલાઈ, ફાયર બ્રિગેડની ભારે જહેમત
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક કલર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટ?...
મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી : નાણાં મંત્રાલયે અફવાઓ ફગાવી
દેશમાં સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ફેલાઈ રહેલી મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની વાતોને લઈને નાણાં મંત્રાલયએ સ્પષ્ટતા આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર સમક્ષ એવી કોઈ દરખાસ્ત ...
આજે PM મોદી નોર્વેના પ્રવાસે, ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોર્વેની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ નોર્વે પ્રવાસ છે, જેને ભારતની વિદેશ નીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ...
PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
ઉના શહેરમાં અશાંત ધારો અમલમાં : 5 વર્ષ સુધી મિલકત સોદા પર કડક નિયંત્રણ, સરકારનો મોટો નિર્ણય
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઉના પોલીસ સ્ટેશન હેઠળના ચોક્કસ વિસ્તારોમાં 1 મે 2026થી આગામ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : મતગણતરી શરૂ, મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી પરિણામોનો રોમાંચ
ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ આજે એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાન?...