20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...
બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી સાથે ગુરુવારે (20 નવેમ્બર) મુખ્ય ?...
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, DGPનો તમામ જિલ્લા પોલીસને સતર્ક રહેવાનો આદેશ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટ બાદ હવે દેશભરના રાજ્યોમાં સુરક્ષા એજન્સીઓ ચેતન થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં પણ પોલીસ વિભાગને સંપૂર્ણ સતર્કતા અપનાવવા માટે સૂચના આપવામાં આવી છ?...
ખેડા જિલ્લા પોલીસ એલર્ટ : નવરાત્રીના પ્રથમ નોરતે પોલીસ ચેકિંગ દરમિયાન ત્રણ દારૂ પીધેલા પકડાયા
તા. ૩ ઓક્ટોબરથી પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ સાથે જિલ્લા પોલીસે જાહેર રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકોનુ ચેકિંગ કામગીરી હ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ.
@RaGa4India નામના એકાઉન્ટ પરથી તા.08/09/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરું હો ગઈ હૈ નો દાવો કરાયો હતો. ગઈકાલ મોડી રાત્રે સ્?...
પેરિસ પેરાલિમ્પિક્સમાં રેકોર્ડ 29 મેડલ સાથે ભારતની સફર થઈ સમાપ્ત, એથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતનું સફળ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ગેમ્સના છેલ્લા દિવસે ભારતે માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લીધો, જેમાં તે મેડલ જીતી શક્યું ન હતું. આ સાથે જ ભારત માટે અત્યાર સુધીની...
સવારે ખાલી પેટે ગોળ ખાવાથી થાય છે 6 ચમત્કારિક ફાયદા, આજે જ જાણો અહીં
ગોળનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આયુર્વેદમાં તેનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે. તે ખાંડ કરતાં વધુ સારી માનવામાં આવે છે. વિટામિન્સ અને મિનરલ્સથી ?...
અમિત શાહની હાજરીમાં ત્રિપુરા, NLFT અને ATTFમાં ‘શાંતિ કરાર’ મંજૂર કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બુધવારે ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF) ના પ્રતિનિધિઓએ ત્રિપુરા શાંતિ સમજૂતીના મેમ?...
સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ૨.૨૫ મીટરની ઉંચાઈ સુધી ખોલીને છોડાઈ રહેલું ૧.૫૦ લાખ ક્યુસેક પાણી
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, બુધવારે તેમાં આંશિક રાહત જોવા મળી છે. બુધવારે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ૨૪ કલાકની સ્થિતિએ સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૭૧ મિ.મિ., ?...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...