આજે PM મોદી નોર્વેના પ્રવાસે, ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોર્વેની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ નોર્વે પ્રવાસ છે, જેને ભારતની વિદેશ નીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ...
PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
ઉના શહેરમાં અશાંત ધારો અમલમાં : 5 વર્ષ સુધી મિલકત સોદા પર કડક નિયંત્રણ, સરકારનો મોટો નિર્ણય
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઉના પોલીસ સ્ટેશન હેઠળના ચોક્કસ વિસ્તારોમાં 1 મે 2026થી આગામ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : મતગણતરી શરૂ, મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી પરિણામોનો રોમાંચ
ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ આજે એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાન?...
દેશમાં પ્રથમ વાર જાપાનની જે-સ્લેબ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક પથરાશે, 320 કિમી ઝડપ માટે મજબૂત પાયો તૈયાર
ભારતમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને નવી દિશા આપતા National High Speed Rail Corporation Limited (NHSRCL) દ્વારા ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે અદ્યતન ટ્રેક ટેકનોલોજી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. મહત્તમ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દો?...
સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું સંબોધન : મહિલા અનામતથી દેશની દિશા બદલાશે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્?...
પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તે...
અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી
અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ ...
UAEથી ભારત આવી રહેલા થાઈ જહાજ પર હુમલો, ઓમાન નેવી દ્વારા 20 લોકોનો બચાવ
મિડલ ઈસ્ટ વિસ્તારમાં તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પર હુમલાની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિસ્તારમાં UAEથી ભારત તરફ આવી રહેલા થાઈલેન્ડના એક કાર્ગો જહાજ પર હ?...
India-UAE વચ્ચે મિત્રતાનો અદ્ભૂત પુરાવો : AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે બુર્જ ખલીફા પર રોશનીના પ્રદર્શનમાં રંગાયુ
16 ફેબ્રુઆરીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે અંતિમ દિવસ છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા પર વિશેષ પ્રકાશ પ્રદર્શન કરીને ભા...