સંઘ શતાબ્દી વર્ષ પૂર્વે કચ્છના ભુજ ખાતે યોજાયું દશહજાર પૂર્ણ ગણવેશ ધારી સ્વયંસેવકોનું એકત્રીકરણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ઇ. સ. 2025 માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 1925 માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10 થી 15 બાલ તરુણોથી પ્રારંભ થયેલ સંઘની શાખા આજે દેશના નગરીય ક્ષેત્રોમાં વસ્તી ...
‘કોંગ્રેસ અને વિકાસનો 36 નો આંકડો’: કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલીમાં બોલ્યા PM મોદી
PM મોદી આજે છત્તીસગઢના કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલી કરી રહ્યા છે. આ ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કાંકેરની જનતાને કહ્યું કે, છત્તીસગઢમાં કોંગ્રેસને વિકાસ સાથે 36નો આંકડો છે. પીએમ મોદીએ કહ્યું કે,...
કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ શકે ધરપકડ?
દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું, જો કે આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થ...
પાકિસ્તાનમાં હવે પ્રદૂષણનો કહેર, લાહોર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર, સરકારે ઈમરજન્સી લગાવી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી છે. કારણકે આ રાજ્યના મુખ્ય શહેર લાહોરની હવામાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ચુકયુ છે . પંજાબ હાઈકોર્ટે કરે?...
કિમ જોંગને શું થયું! ઉત્તર કોરિયા કેમ અનેક દેશોમાં બંધ કરી રહ્યું છે પોતાના દૂતાવાસ?
ઉત્તર કોરિયાએ આવનારા સમયમાં ઘણા દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર કોરિયા જે દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરવા જઈ રહ્યું છે તેમાં સ્પેન, હોંગકોંગ અને આફ્રિકાના ઘણા દેશો ?...
AIથી ઉભા થતા જોખમને નાથવા ભારત સહિત 28 દેશોનો મોટો નિર્ણય, તમામે સમજુતી પર કર્યા હસ્તાક્ષર
વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)ની ચર્ચાઓ વચ્ચે આજે 27 દેશોએ એક થઈને AI મામલે વાંધો ઉઠાવ્યો છે. આજે યુનાઈટેડ કિંગ્ડમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા જોખમો ...
ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલ પર કાર્યવાહી કરનાર IAS અધિકારી સસ્પેન્ડ, જાણો કારણ
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના SDM દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેને હાજર થવાનો આદેશ બહાર પડ્યો હતો. આ પ્રકારનો આદેશ જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે...
રશિયાએ ભારતીયો માટે શરૂ કરી આ ખાસ સુવિધા, ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે ફાયદો
રશિયાની સરકારે પોતાની નાણાકીય સંસ્થાનોમાં ભારતીયોને બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોમાં છુટછાટ આપી છે. રશિયન સરકારના આ નિર્ણય બાદ ભારતીયો સરળતાથી રશિયામાં બેન્ક એકાઉન્ટ ખોલી શકશે. તેનો ફાયદો ...
‘5 રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત, INDIA ગઠબંધન તરફ તો ધ્યાન આપો’ કોંગ્રેસથી નારાજ થયા નીતીશ?
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે INDIA ગઠબંધન પર મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ સામે નિશાન તાક્યું હતું. નીતીશ કુમારે કહ્યું કે પટનામાં યોજાયેલી બેઠકમાં INDIA ગઠબંધનની રચના થઈ હત?...
અફઘાન શરણાર્થીઓને પાછા મોકલવા તેમના ઘરો પર બુલડોઝર ચલાવી રહ્યુ છે પાકિસ્તાન, તાલિબાને આપી ધમકી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. કારણકે પાકિસ્તાને આકરુ વલણ અપનાવીને પોતાના દેશમાં રહેતા 17 લાખ અફઘાન શરણાર્થીઓને અફઘાનિસ્તાનમાં પાછા મોકલવાનુ શરુ કરી ?...